PM એ છ માસમાં મંત્રીઓની કામગીરીની સમીક્ષા માટે બેઠક યોજી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કેબિનેટના મંત્રીઓએ છેલ્લા છ મહિનામાં શું પ્રગતિ કરી છે તેની સમીક્ષા હાથ…

અનુપમ ખેરે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા કરી અપીલ

બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે નાગરિકતા સુધારણા કાયદાના વિરોધમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન બાદ પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો…

‘ઈન્કલાબ ઝિંદાબાદ’ નારા પોકારી દિલ્હીના જામિયા યુનિવર્સિટી બહાર વિદ્યાર્થીઓનો CAA મુદ્દે ફરી વિરોધ

દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી બહાર નાગરિકતા સંશોધન કાયદાનો (CAA) વિરોધ કરવા માટે વધુ એક વખ…

પ્રજાના કામનો હિસાબા આપો, હું મારો હિસાબ આપીશ છોટું વસાવા  

ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જાહેર સભામાં…

સાસુ બની પુત્રીની જેઠાણી, સાસુ જમાઈના ભાઈ સાથે ઇલું ઇલું

મળતી માહિતી મુજબ વિજયકુમારના પુત્ર નનકુબાબા તેના મોટા ભાઈની સાસુને મલખનવા ગામથી ભગાડીને લઈ આવ્યો. સાસુ…

શિયાળામાં વીજ વાપરતા પ્રોફેસરને ડે.cm એ ટકોર કરી કહ્યું કે, ઘરે શિયાળામાં પંખા,AC ચાલુ રાખો છો?

રાજ્યના નાયબ મુખ્ય પ્રદાન નીતિન પટેલે અમદાવાદની અખંડાનંદ આયુર્વેદ હોસ્પિટલની મુલાકાત લીધી. આ મુલાકાત દરમ્યાન સ્ટાફ…

ઊંજાના લક્ષચંડી મહાયજ્ઞમાં ચા-કોફી બનાવવા આટલા લાખ લિટર દૂધનો વપરાશ થશે

ઊંઝામાં લક્ષચંડી યજ્ઞને લઇને તાડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ મહાયજ્ઞમાં લાખો લોકોની ભીડ ઉમટવાની…

4 મહિનામાં અનેક રજૂઆતો છતાં ન્યાય ન મળતા પીડિતાએ પોતાને જલાવી

ઉન્નાવ જિલ્લાના બિહાર થાના ક્ષેત્રમાં દુષ્કર્મ પીડિતાને આગના હવાલે કર્યા બાદની ઘટનાના 12માં દિવસે ફરી એક…

ઝારખંડના પિપરવાહ વિસ્તારમાં ફળ ખવડાવવાના બહાને બે બાળકીઓ પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા

ઝારખંડના પિપરવાહ વિસ્તારમાં 10 અને 12 વર્ષની બે બાળકીઓ પર દુષ્કર્મ આતર્યા બાદ તેમની હત્યા કરી…

નિર્ભયાના કેસના ગુનેગારની રિવ્યૂ પિટિશનને સુપ્રીમ કોર્ટમાં 17 ડિસેમ્બરએ સુનાવણી   

નિર્ભયા ગેંગરેપના એક આરોપીએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન કરી હોવાથી નિર્ભયાની માતાએ આ અરજીને પડકારતી અરજી…

CABના વિરોધથી જાપાનના વડાપ્રધાન શિંજો આબેનો ભારત પ્રવાસ રદ

નાગરિકતા સુધારણા બિલ (કેબ)ની વિરદ્ધ થઈ રહેલા વિરોધ-પ્રદર્શનની વચ્ચે જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ તેમનો ભારત પ્રવાસ…

ગુવાહાટી પોલીસ કમિશનર દીપક કુમારને હટાવાયા

લાલુંગગામમાં નાગરિકતા સુધારણા બિલ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસે ગોળીઓ ચલાવી છે. જેમાં કેટલાક…

નાગરિકતા બિલ પર ચાલી રહેલા ઘમાસાણ દરમિયાન બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ પ્રવાસ રદ્દ કર્યો

બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડો. એ કે. અબ્દુલ મોમને પોતાનો ભારત પ્રવાસ રદ્દ કરી દીધો છે. તેમણે…

તિહાર જેલે યુપી પાસે બે જલ્લાદ માંગ્યા, નિર્ભયાના બળાત્કારીઓને ફાંસીની તૈયારી

તિહાર જેલે ઉત્તર પ્રદેશને બે જલ્લાદ માંગતા આગામી થોડા દિવસોમાં નિર્ભયા ગેંગરેપના બળાત્કારીઓને ફાંસની સજા અપાશે…

GDP ગ્રોથની મંદ વૃદ્ધિ કોઈ ચિંતાજનક બાબત નથી : પ્રણવ મુખરજી

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ બુધવારના રોજ કહ્યું કે હું જીડીપીમાં આવેલી મંદીના કારણે ચિંતિત નથી. આ…