સ્મશાનગૃહોમાં મૃતકોની અંતિમવિધીમાં પણ હીન કક્ષાનો ભષ્ટ્રાચાર આચરતું ભાજપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ અમદાવાદ મ્યુનિ. કોર્પોના ૨૪ સ્મશાનગૃહોમાં લાકડા પુરા…

ભાવનગરથી અધેળાઇ, બાવળીયાળી અને ફેદરાનો રસ્તો બંધ કરવાના નિર્ણયને સરકાર તાત્કાલિક ફેર વિચારણા કરે તેવી શક્તિસિંહની માંગણી

૮૦ કી.મી.નો રસ્તો ૧૪ એપ્રિલ થી ૧૨ ડીસેમ્બર સુધી બંધ : વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા રસ્તો…

રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની બાબત લોકશાહીનાં હનનનાં મજબૂત સંકેત : કૉંગ્રેસ

કૉંગ્રેસ દ્વારા છેલ્લા ૬ દિવસમાં ગુજરાતમાં ૨૮ શહેર-જિલ્લામાં ૧૦૦ થી વધુ જયભારત સત્યાગ્રહના કાર્યક્રમ યોજાયા અમદાવાદ…

સચિવાલયમાં એક સાથે ઓફિસ આસિસ્ટન્સના વર્ગ 3 પર ફરજ બજાવાતા 245 કર્મચારીઓને અપાયું પ્રમોશન

ગાંધીનગર સચિવાલય સામાન્ય સંવર્ગ પરના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 પર ફરજ બજાવાતા 245 કર્મચારીઓને બઢતીના આદેશ…

આજે વી.એસ.હોસ્પિટલના ઓર્થોપેડીક વોર્ડની છત તુટી જવાની ગંભીર ધટના : કોઈ જાનહાનિ નહિ

વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ બોર્ડની ચાલુ મીટીંગમાં જઇને ગરીબ દર્દીઓ માટેની ઉગ્ર રજુઆત કરી અમદાવાદ અમદાવાદ…

ગુજરાતના માંડવી, તિથલ, દાંડી, ઉભરાટ, સુવલી, ડાભરી જેવા બીચ ગાયબ થવાના આરે : પાર્થિવરાજસિંહ

કૉંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડીયા રાજ્યસભાના પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ચોકાવનારો ખુલાસો : દેશમાં સૌથી વધારે ૫૩૭.૫ કિલોમીટરનું…

બાયો-સીએનજીનો પ્લાન્ટ અદાણીને ક્વોલીફાય ન થતાં દરખાસ્ત રદ કર્યાનો  વિપક્ષ નેતા શેહઝાદ ખાનનો આક્ષેપ

મ્યુનિ. વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણ અન્ય કંપનીનું ટેન્ડર મંજૂર કરવાને બદલે શાસક ભાજપે દરખાસ્ત પરત કેમ…

છેલ્લા ત્રણ દાયકામાં થયેલા સફાઈ શ્રમિકો-કામદારોના મોતમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે : કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કર અમાનવીય પ્રથામાં મોતને ભેટતા સફાઈકર્મી-શ્રમીકો અંગે માનવ અધિકાર આયોગ…

મોદી સરકાર અને ભાજપે લોકતંત્ર અને કાયદો અને વ્યવસ્થાની ધજ્જિયાં ઉડાવી દીધી છે : અશોક ગેહલોત

દેશમાં લોકતંત્રને બચાવવા અને દેશવાસીઓને જગાડવા કોંગ્રેસ આગામી દિવસોમાં સંભવતઃ એપ્રિલમાં સમગ્ર મહિના દરમ્યાન જય ભારત…

AMCની સામાન્ય સભામાં કોંગ્રેસે હાટ્કેશ્વર બ્રિજ મામલે સવાલ ઉઠાવતા સત્તા પક્ષે મૌન ધારણ કર્યું

અમદાવાદ આજરોજ અમદાવાદ મહાનગપાલિકાની સામાન્ય સભામાં ફરી હંગામાના દૃષ્યો જોવા મળ્યા હતા. કોંગ્રેસે હાટકેશ્વર બ્રિજ મામલે…

ગુજરાતનાં લાખો યુવાનોને અન્યાયકર્તા અને મૂળભૂત અધિકારનું હનન કરતી ‘ફિક્સ પગાર’ની નીતિ અંગે સુપ્રિમ કોર્ટમાં પડકારેલ અરજી સત્વરે ભાજપ પરત ખેંચે તેવી કોંગ્રેસની માંગ

મુખ્ય પ્રવકતા ડૉ.મનીષ દોશી, પ્રવક્તા હિરેન બેંકર અને ડૉ. નીદત બારોટ ગુજરાતમાં પાંચ લાખ કરતાં વધુ…

રાહુલ ગાંધી માનહાનિ કેસ : ભારતમાં લોકતંત્ર ઉપર આક્રમણ : અદાણી કૌભાંડ મુદ્દે ભાજપ સરકાર કેમ મૌન?: ડૉ.રઘુ શર્મા

અદાણીની શેલ કંપનીઓમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કોનું છે ? રાહુલ ગાંધી સામે ખોટો ઉપજાવી કાઢેલો…

હાટકેશ્વર બ્રિજના કૌભાંડ બાદ પણ ચેતન કન્સ્ટ્રકશન કંપનીને  ૨૦ ટકા ભાવ વધારા સાથે કામ અને બીજુ સીંગલ બીડ દ્વારા અપાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિરોધ પક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ શ્રી રામ ઇન્ફાર્કર પ્રા.લી. ને સીંગલ બીડર…

દરિયામાં બહારથી આવી શિકારીઓ ડોલ્ફિનનો શિકાર કરે તે દુર્ભાગ્યપુર્ણ : અર્જુન મોઢવાડિયા

સરકારે દરિયામાં આવા કેમિકલ યુક્ત કદડાને નાંખવાની યોજના પડતી મુકે : મોઢવાડિયા ગાંધીનગર ગુજરાત દેશમાં સૌથી…

પોરબંદર ફિશરીઝ ટર્મીનલ ઉ૫ર ઓકશન હોલની પાંચ વર્ષથી દુકાનોની ફાળવણી કરવામાં આવી નથી : ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા

મત્સ્યોઉદ્યોગ મંત્રીએ દુકાનોની હરાજી ન થઈ હોવાની કરી કબુલાત : મુળ ભાડુઆતોને પ્રધાન્ય આપીને કાર્યવાહી ઝડપથી…