ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય મંત્રી અમિત શાહ પોતે ગુજરાતના વિકાસ માટે હરહંમેશ કટિબદ્ધ રહ્યા…
Category: Politics
શહેરની દીવાલો પર રાજકીય પક્ષોએ પ્રચારથી ચિતરી, તંત્ર ચૂપ કેમ? હવે જ્યાં પોસ્ટર, ચીતરામણ કરવું હોય ત્યાં કરો જેવો ઘાટ
ગુજરાતમાં ચૂંટણીઓના બ્યુગલો વાગી રહ્યા છે, ત્યારે શહેરની દિવાલો ઉપર રાજકીય પાર્ટીઓ દ્વારા એટલું બધું ચિતરામણ…
કપિલ સિબ્બલના કોંગ્રેસને રામરામ : અખિલેશ યાદવની હાજરીમાં સમાજવાદી પક્ષ તરફથી રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભર્યું
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વકીલ કપિલ સિબ્બલે કૉંગ્રેસ ને રામરામ કરી દીધા છે.અને તેઓ…
તડકામાં ભલે તપીને કાળા ડીબાંગ હબસી, કૃષ્ણ કાનુડો બની જઈએ પણ મારે કાળા ચોખ્ખા રોડ જાેઈએ ઃ મેયર હિતેશ મકવાણા
ગુજરાતનું કહેવાતું GJ-18 મનપા બન્યા બાદ,રોડ,રસ્તા, પાણીની પાઈપલાઈન એવા ભૂંગળા નું કામ પૂરજાેશમાં ચાલુ છે. ત્યારે…
રાજ્યમાં રજીસ્ટર્ડ ગૌશાળાને પશુ દીઠ રૂ. ૩૦ની સહાય તા.૧લી એપ્રિલ-૨૦૨૨થી અપાશે : પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયો : સેવાસેતુના…
ભાજપમાં નવી ભરતી, જુના નથી થવા દેતા ચઢતી, તો પાછળથી ના આવે પડતી?
ગુજરાતમાં ૨૩ વર્ષથી વધારે સમયથી ભાજપનું એકહથ્થુ શાસન છે. તે પણ વિકાસ ને આભારી છે. ત્યારે…
ખોટા પ્રમાણપત્રના આધારે મંત્રી બનેલા નિમિષા સુથારને ભાજપે સસ્પેન્ડ કરી આદિવાસી સમાજની માફી માંગવી જોઈએ : આપ નેતા અર્જુન રાઠવા
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા ગુજરાત રાજ્યના નાયબ આદિજાતિ મંત્રી નિમિષા સુથારનું આદિજાતિનું…
નરેન્દ્ર મોદી કાલે સવારે 10:30 વાગ્યે ભરૂચમાં ‘ઉત્કર્ષ સમારોહ’ને વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધિત કરશે
નવી દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12મી મે, 2022ના રોજ સવારે 10:30 વાગ્યે ગુજરાતના ભરૂચમાં ‘ઉત્કર્ષ સમારોહ’ને…
રાજકોટમાં કાલે અરવિંદ કેજરીવાલના આગમનથી ભાજપા ભયભીત છે:ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઘણા બધા સામાજિક સંગઠનો,…
જશુ જાેરદાર, સમૂહલગ્ન બાદ સાફ-સફાઇની ઝૂંબેશ
રાજ્યમાં અત્યારે લગ્નની મોસમ ખીલી છે. લગ્નની મોસમમાં હવે લગ્ન પૂર્ણ થયા બાદ ગંદગી ના ઢગો…
વિધાનસભા ૨૦૨૨ ચૂંટણી ઃ ભાજપ, કાૅંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા આદિવાસી મતો લેવા પ્રયાસ
ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ દાહોદમાં મોટા પાયે શક્તિ પ્રદર્શન કર્યા બાદ હવે રાહુલ ગાંધીના આજના કાર્યક્રમમાં…
ગુજરાતના દરેક પરિવાર માથે બોજ વધારીને પાવર પ્લાન્ટોને ઘી-કેળા કરી આપ્યા ! : આપ નેતા સાગર રબારી
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગર રબારી એપ્રિલ 2021થી એપ્રિલ 2022માં પ્રતિ યુનિટ…
લક્ષિત ધ્યેય સુધી પહોંચવા માટે જ્ઞાનનો પ્રકાશ ખુબ જરુરી છે – :મુખ્યમંત્રી
જનસહાયક ટ્રસ્ટ – હિરામણી શૈક્ષણિક સંકુલ દ્વારા પ્રકાશિત શૈક્ષણિક વ્યવસાયલક્ષી માર્ગદર્શિકા ‘ઉડાન’નું મુખ્યમંત્રીશ્રીના હસ્તે અમદાવાદમાં વિમોચન…
મહેકમનો મુદ્દો પુરવણી રૂપે લાવીને ડબ્બામાં પૂરી દીધો જેવો ઘાટ, મહેકમની માહિતી ફક્ત ને ફક્ત કમિશ્નર, ચેરમેન સિવાય કોઈની પાસે નહિ, બાકી સિંધવ-મીઠું ખરું?
GJ-18 એવા મનપામાં ભાજપની ૪૧ સીટો સાથે ભવ્ય જીત મળ્યા બાદ વિરોધ પક્ષ જેવું રહ્યું નથી,…
બીટી કપાસ બીજના વેચાણમાં થતી ગેરરીતિનો કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલનો આરોપ
કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલ અમદાવાદ આજે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલે બીટી કપાસ…