ખોટા પ્રમાણપત્રના આધારે મંત્રી બનેલા નિમિષા સુથારને ભાજપે સસ્પેન્ડ કરી આદિવાસી સમાજની માફી માંગવી જોઈએ : આપ નેતા અર્જુન રાઠવા

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા   ગુજરાત રાજ્યના નાયબ આદિજાતિ મંત્રી નિમિષા સુથારનું આદિજાતિનું…

નરેન્દ્ર મોદી કાલે સવારે 10:30 વાગ્યે ભરૂચમાં ‘ઉત્કર્ષ સમારોહ’ને  વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધિત કરશે

નવી દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12મી મે, 2022ના રોજ સવારે 10:30 વાગ્યે ગુજરાતના ભરૂચમાં ‘ઉત્કર્ષ સમારોહ’ને…

રાજકોટમાં કાલે અરવિંદ કેજરીવાલના આગમનથી ભાજપા ભયભીત છે:ગોપાલ ઇટાલિયા

  આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઘણા બધા સામાજિક સંગઠનો,…

જશુ જાેરદાર, સમૂહલગ્ન બાદ સાફ-સફાઇની ઝૂંબેશ

રાજ્યમાં અત્યારે લગ્નની મોસમ ખીલી છે. લગ્નની મોસમમાં હવે લગ્ન પૂર્ણ થયા બાદ ગંદગી ના ઢગો…

વિધાનસભા ૨૦૨૨ ચૂંટણી ઃ ભાજપ, કાૅંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા આદિવાસી મતો લેવા પ્રયાસ

  ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ દાહોદમાં મોટા પાયે શક્તિ પ્રદર્શન કર્યા બાદ હવે રાહુલ ગાંધીના આજના કાર્યક્રમમાં…

ગુજરાતના દરેક પરિવાર માથે બોજ વધારીને પાવર પ્લાન્ટોને ઘી-કેળા કરી આપ્યા ! : આપ નેતા સાગર રબારી

  આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગર રબારી   એપ્રિલ 2021થી એપ્રિલ 2022માં પ્રતિ યુનિટ…

લક્ષિત ધ્યેય સુધી પહોંચવા માટે જ્ઞાનનો પ્રકાશ ખુબ જરુરી છે – :મુખ્યમંત્રી

જનસહાયક ટ્રસ્ટ – હિરામણી શૈક્ષણિક સંકુલ દ્વારા પ્રકાશિત શૈક્ષણિક વ્યવસાયલક્ષી માર્ગદર્શિકા ‘ઉડાન’નું મુખ્યમંત્રીશ્રીના હસ્તે અમદાવાદમાં વિમોચન…

મહેકમનો મુદ્દો પુરવણી રૂપે લાવીને ડબ્બામાં પૂરી દીધો જેવો ઘાટ, મહેકમની માહિતી ફક્ત ને ફક્ત કમિશ્નર, ચેરમેન સિવાય કોઈની પાસે નહિ, બાકી સિંધવ-મીઠું ખરું?

GJ-18 એવા મનપામાં ભાજપની ૪૧ સીટો સાથે ભવ્ય જીત મળ્યા બાદ વિરોધ પક્ષ જેવું રહ્યું નથી,…

બીટી કપાસ બીજના વેચાણમાં થતી ગેરરીતિનો કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલનો આરોપ

    કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલ અમદાવાદ આજે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલે બીટી કપાસ…

79 વર્ષની ઉંમર થઈ હોવાથી કોંગ્રેસના મોટા કદના નેતા મોહનસિંહ રાઠવા 2022ની ચૂંટણી નહીં લડે

યુવા નેતાને ટિકિટની તક આપવામાં આવે તેવો રાઠવાએ અનુરોધ કર્યો અમદાવાદ કોંગ્રેસના મોટા કદના નેતા છોટા…

ગુજરાતની ભાજપ સરકાર ઉનાળો શરૂ થાય તે પહેલા પાણીની સમસ્યાને લઈને નિષ્ફળ રહી છે – ગોપાલ ઈટાલિયા

  આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વડોદરામાં પત્રકાર પરિષદને સંબોધી વડોદરા આમ આદમી…

રાહુલ ગાંધીનો 1 મેના રોજ વિદેશ પ્રવાસ હોવાથી ગુજરાત કાર્યક્રમ રદ 

અમદાવાદ રાહુલ ગાંધીનો 1 મેના રોજ વિદેશ પ્રવાસ હોવાથી ગુજરાત પ્રવાસ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.ગુજરાતના…

FRCમાં ગુજરાત સરકારે બનાવેલા કાયદા કાનૂન અને નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે : આમ આદમી પાર્ટી

  આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને AAP નેતા ઇશુદાન ગઢવીએ પણ આ…

કોંગ્રેસના નેતા કૈલાસ ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા

આપ નેતા ઇશુદાન ગઢવી , સાગર રબારી અને કૈલાશ ગઢવી   અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા…

ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સોશીયલ મીડીયા દ્વારા સાચી માહિતી લોકો સુધી પહોંચાડી ભાજપના જુઠ્ઠાણાની પોલ ખોલશે

અમદાવાદ સોશીયલ મીડીયાના માધ્યમથી ભ્રમ, જુઠ્ઠાણું ફેલાવતી ભ્રષ્ટ ભાજપ શાસનની પોલ ખોલવા માટે આહ્વાહન કરતા ગુજરાત…