અગિયારમા ખેલ મહાકુંભ 2022નો અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો જોશભેર શુભારંભ

“આ માત્ર ખેલનો જ મહાકુંભ જ નહિ, ગુજરાતની યુવા મહાશક્તિનો મહાકુંભ છે” : મોદી નરેન્દ્ર મોદીએ…

ભારતના વડાપ્રધાન કમલમ ખાતે કાર્યકરોને સંબોધી રહ્યા હતા ત્યારે આ સાંસદ નસકોરા બોલાવતા હતા,

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પોતે ૨ દિવસીય ગુજરાતના પ્રવાસે છે, ત્યારે કોબા (કમલમ) ખાતે હજારો કાર્યકરોને…

પીએમ મોદી ઈન્દિરા બ્રિજથી SP સ્ટેડિયમ સુધી કરશે ત્રીજો રોડ શૉ ?

અમદાવાદ પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્રમોદી રાજભવન થી નવરંગપુરા સ્ટેડિયમ…

ગુજરાત પંચાયત મહાસંમેલન :  આઝાદીના અમૃતકાળમાં ગામડાઓને સમૃદ્ધ કરવા  સૌ જન પ્રતિનિધિઓ સંકલ્પબદ્ધ બને : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ગ્રામ પંચાયતોને જાહેર વહિવટમાં પ્રાધાન્ય આપવાનો ગુજરાતનો ઇતિહાસ છે:-મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ ગ્રામીણ વિકાસએ પૂજ્ય બાપુનું…

એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્યોતિભવ્ય સ્વાગત : એરપોર્ટથી કમલમ સુધીના 10 કિમી લાંબા રોડ શો વખતે જય શ્રી રામનાં નારા લાગ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું રાજભવન ખાતે હાર્દિક સ્વાગત કરતા…

કોરોનાનો સત્તાવાર મૃત્યુ આંક ૧૦ હજાર, લોકોને સહાય ચૂકવી ૧.૧૭ લાખ : સાચો આંકડો કયો ? સરકારે મૃત્યુના આંકડા છુપાવ્યાનો શૈલેષ પરમારનો આક્ષેપ

  રૂ. ૫૦ હજારને બદલે રૂ. ૪ લાખની સહાય આપવા અને તે માટે કેન્દ્ર સરકારને પત્ર…

ગુજરાતમાં યુવાનોને ન્યાય મળે તે માટે તા. 28મી માર્ચે ગાંધીનગરમાં કૉંગ્રેસ દ્વારા યુવા સંમેલન યોજાશે : હાર્દિક પટેલ -જીજ્ઞેશ મેવાણી

હાર્દિક પટેલ , ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ,ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા , મુખ્ય પ્રવક્તા…

સ્વર્ણિમ સંકુલમાં ગુજરાતના પ્રાણ પ્રશ્નોને લઈને આવતા અરજદારોની સંખ્યામાં તોતિંગ વધારો

ગુજરાતમાં ભાજપ ૨૭ વર્ષથી એક હથ્થુશાસન કરી રહી છે .ત્યારે મુખ્ય પોઇન્ટ હોય તો તે વિકાસ…

ભાજપ સરકારમાં બેઠેલ મંત્રી દ્વારા દલિત મહિલા પર થયેલ દુષ્કર્મ અંગેની ફરિયાદ તાત્કાલિક દાખલ કરો : વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અમદાવાદના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર

    કોરોનામાં રૂપાણી સરકારનું ખસીકરણ : અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ, ગોધરાકાંડ, અક્ષરધામ મંદિર પરના હુમલાઓ વખતે…

દેશના માછીમારોને ક્રેડીટ કાર્ડ દ્વારા મળશે ધિરાણ; માછીમાર સમુદાયના ઉત્થાન માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધઃ પરશોતમ રૂપાલા

      ભુજ કેન્દ્રીય મત્સ્ય, પશુ પાલન અને ડેરી વિભાગના મંત્રી પરશોતમ રૂપાલાની ઉપસ્થિતિમાં આજે…

ભૂમાફિયાઓને નાથવા માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ સિમાચિન્હરૂપ પુરવાર થયો

મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છે કે જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓ ડામી દેવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ…

ભષ્ટ્રાચાર આચરી ધનસંચય કરવા ભાજપ દ્વારા રચાયેલ કાવતરું !

અમદાવાદ આજ રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં જનમાર્ગ લી.ની નવું માળખું બનાવવાનું કામ તાકીદમાં લાવવામાં આવેલ તે…

આ વર્ષનું બજેટ માત્રને માત્ર આંકડાની માયાજાળ ઃ જગદીશ ઠાકોર

ભાજપ સરકારના વિદાય સમારંભ સમયે જાહેર કરેલ બજેટ માત્રને માત્ર આંકડાની માયાજાળ, જુની જાહેરાતોના નામો બદલવા…

ડિસેમ્બર-૨૦૨૧ સુધી કુલ ૭૬ લાખથી વધુ માનવદિન રોજગારી અપાઇ ઃ અર્જુનસિંહ ચૌહાણ

  રાજ્યના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ડિસેમ્બર-૨૦૨૧ સુધીમાં કુલ ૭૬,૪૬,૮૩૦…

ગૌતમ અદાણીનાં પત્ની પ્રીતિ અદાણી આંધ્રપ્રદેશથી રાજ્યસભાનાં સાંસદ બની શકે છે

રાજકીય અને બિઝનેસની ગલીઓમાં એક ચર્ચા જાેર પકડી રહી છે કે આંધ્રપ્રદેશની YSR કોંગ્રેસ પાર્ટી અદાણી…