કોરોના મૃતકોના વારસદારોને ન્યાય અપાવવા જગદીશનું જાેર, કાર્યકરોનો શોર, શાસકપક્ષ સામે વોર,

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાની હેઠળ આજરોજGJ-18 ખાતે કોરોનાના મૃતકોના વારસદારને ૪ લાખ…

૫ વર્ષની સિઝન, CR નું વિઝન, નહીં ચાલે કોઇ રીઝન, ૧૮૨ મૂરતીયાઓને ટકોરા મારીને ચુનીચુનીને ટીકીટ આપશે

ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ આવ્યા બાદ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જાેવાઇ રહ્યો છે. ભાજપ કમલમ…

રાજ્યના ૪ મહાનગરોમાં વિવિધ વિકાસ કામો માટે કુલ રપ૩ કરોડ રૂપિયાના કામોની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપ

  અમદાવાદ માટે-રૂ. ૧૧૦ કરોડ – સુરતમાં ફલાયઓવર માટે રૂ. ૭૦ કરોડ- વડોદરામાં ખાનગી સોસાયટી જનભાગીદારી…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના યુવા વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિણર્ય

*વાર્ષિક રૂ. ૪.પ૦ લાખ આવક ધરાવતા પરિવારના યુવાઓને મળશે લાભ* મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની પૂરક યોજના-મુખ્યમંત્રી…

GJ-18 કોર્ટ તરફ પણ નજર નાંખો, સરકારે જમીન ફાળવી દીધી, અત્યારે જમીન ઢેફા થઈ ગઈ છે, નવી કોર્ટનું પૂરપાટ વેગે કામ ક્યારે?

ગુજરાતના કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પોતે આખા બોલા અને પાવરફુલ મંત્રી તરીકે ની છાપ ધરાવે છે. ભારત…

મુખ્યમંત્રી ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં પાવરફુલ નિર્ણયો વાંચો

 *રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજા તા લગ્ન પ્રસંગ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા માં અને ખુલ્લામાં…

રાજયભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રુ. ૯૧ કરોડ મંજૂર :કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી

¤ કોર્ટ બિલ્ડિંગ અને જ્યૂડીશીયલ ઓફીસર્સ સહિત સ્ટાફના રહેણાકોનો અદ્યતન સુવિધાથી સજજ કરાશે ¤ હિંમતનગર જિલ્લા…

રાજ્યના ગરીબ પરિવારોને સહાયરૂપ થવા આગામી સમયમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે : પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી

*રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયો* Ø દેશના નાગરિકો માટે સર્વગ્રાહી- સર્વસમાવેશક અંદાજપત્ર રજૂ કરવા બદલ…

પોલીસ સેવાને વધુ સરળ બનાવવા માટે ખરીદી કરેલા ટુ- વ્હીલર – બોલેરો ગાડી મળી કુલ- ૯૪૯ વાહનોનું ફલેગ ઓફ ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવીના હસ્તે ગાંધીનગર ખાતેથી કરાયો

  : ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવી : • શાંતિ ઝંખતી ગુજરાતની ખમીરવંતી પ્રજાએ પણ…

ગાંધીનગર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી શ્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને રાજ્યની મહાનગરપાલિકાઓના કમિશનરશ્રીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઇ

……………… આજે ગાંધીનગર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી શ્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને રાજ્યની…

મન કી બાત કાર્યક્રમ બાદ દલિત પરિવારને ત્યાં ભોજન લેતા નગરસેવક

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ રવિવારના રોજ યોજાયો હતો. ત્યારે રવિવારના રોજ કોલવડા…

પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા નગરજનોના ભઈલાઓના બેન બન્યા શૈલાબેન

કોરોનાની મહામારી બાદ મનપાની ચૂંટણીમાં ભાજપને ૪૧ સીટો મળી છે, ત્યારે મોટાભાગના વોર્ડમાં પેનલ જીતી છે…

GJ-18 માં જે ગામો મનપામાં સમાવેશ કરવામાં આવ્યા તેનો ટેક્સ અધધ..

GJ-18  મનપાનો વિસ્તારમાં નવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે વિકાસથી હજુ પણ વંચિત રહેલા ગામોમાં…

GJ-18 નો ટેસ્ટ વેસ્ટમાંથી બેસ્ટ, સ્વચ્છ ભારતનું પ્રતીક

ભારતના વડાપ્રધાન, નરેન્દ્ર મોદી તેમના તમામ વ્યક્તવ્યમાં સ્વચ્છતા અભિયાનને પ્રથમ પ્રધાનય આપે છે. ત્યારે વડાપ્રધાન જેવી…

કોરોનાની મહામારી બાદ સરકારની નવી ગાઇડલાઇન વાંચો

*રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ ૪ થી ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે*.…