ગલબાકાકાના પૌત્રી પાર્લામેન્ટમાં નહીં ચાલે પણ ડેરી સારી ચલાવશે, આ મોદીની નહીં મારી ગેરંટી છે : શક્તિસિંહ ગોહિલ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ આવતા જ કોંગ્રેસમાં જાણે પ્રાણ ફૂંકાયા છે. આ દરમિયાન બનાસકાંઠામાં કોંગ્રેસની જીત…

ચાર્જશીટમાં EDએ અરવિંદ કેજરીવાલને કૌભાંડમાં કિંગપિન અને કાવતરાખોર ગણાવ્યા

દિલ્હીની લિકર પોલિસીમાં કથિત કૌભાંડના મામલામાં EDએ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં EDએ…

સિક્કિમમાં વિપક્ષના એકમાત્ર નેતા એનડીએ ગઠબંધનમાં સામેલ થયા

સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF)ના એકમાત્ર ધારાસભ્ય તેનઝિંગ નોર્બુ લામથા બુધવારે સત્તાધારી સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)માં જોડાયા.…

જેડીયુના 12 અને ટીડીપીના 16 સભ્યોના ટેકાનો લાભ ઉઠાવીને બંને મોદી સરકાર પાસે ધાર્યું કરાવવાની ફિરાકમાં

કેન્દ્ર સરકાર 23 જુલાઈએ સામાન્ય બજેટ રજૂ કરવાની છે, ત્યારે નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુએ બજેટ…

હિતેશ ઠાકોરે ઠાકોર સમાજના મુખ્યમંત્રી બનાવવા માંગ કરતો પત્ર લખ્યો,.. પહેલું નામ અલ્પેશ ઠાકોર

રાજકોટ જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખ હિતેશ ઠાકોરે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં ચુંવાળીયા ઠાકોર સમાજના…

અમારાં સમાજ માંથી મુખ્યમંત્રી બનાવો,…. અમારાં સમાજ માંથી મુખ્યમંત્રી બનાવો,….મંત્રી મંડળનું વિસ્તરણ થાયએ પહેલાં સમાજનાં આગેવાનો દોડતાં થયાં..

ગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ થાય તેવી રાજકીય અટકળો વહેતી થઈ છે અને મંત્રી મંડળનું વિસ્તતરણ ક્યારે…

ગુજરાતમાં કોંગ્રેસનો ઘોડો તબડીક તબડીક દોડશે, કોંગ્રેસનો ઉદય થવાનું કારણ વાંચો??

ગુજરાતમાં ઠંડીગાર થઈ ગયેલી કોંગ્રેસને પાવરફુલ ઓક્સિજન સાથે રાહુલ ગાંધીએ અંડર કરંટ મજબૂત કરી છે કોંગ્રેસની…

કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાની ઘટનામાં કોંગ્રેસના 5 કાર્યકરોનાં 3 દિવસનાં રિમાન્ડ મંજુર

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા હિન્દુ ધર્મ પર સંસદમા કરાયેલી ટીપ્પણી બાદ અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય પર…

વિંછીયા ટુ દિલ્હી, વાયા ગાંધીનગર, ડેપ્યુટી સીએમ માટે કુંવરજી બાવળિયાની રજૂઆત…

ગુજરાતના રાજકારણમાં ક્યારેક રાજકીય કદ્દ માટે તો ક્યારેક નેતાઓને સાચવવા માટે એક પદ આપવામાં આવે છે.…

રાહુલ ગાંધીનો આત્મવિશ્ર્વાસ અતિ બુલંદ, હિંદુત્વનો મુદ્દો બાજુ પર મુકાઈ જાય તો કોંગ્રેસ ગુજરાતમાં જીતી શકે

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 100 બેઠકની નજીક પહોંચી ગઈ અને ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી તેના કારણે…

રાહુલ ગાંધીના હિંદુ નિવેદનની ઉગ્ર ટીકા વચ્ચે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી કોંગ્રેસના સમર્થનમાં

સંસદના વિશેષ સત્ર દરમિયાન કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓને લઈને નિવેદન આપ્યું હતું.…

હેમંત સોરેને તેમની સામેની કાર્યવાહીને રાજનીતિથી પ્રેરિત ગણાવી

હેમંત સોરેનનું મિશન વિધાનસભાની ચૂંટણી જીતવાનું છે. તેઓ શરૂઆતથી જ કેન્દ્રીય એજન્સીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવતા આવ્યા…

“લોકો માટે, લોકો સાથે, લોકો વચ્ચે…”,..સરકારનો નવતર અભિગમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકો સુધી પાયાની અને નાગરિકલક્ષી સેવા સુવિધાનું વિતરણ સુનિશ્ચિત કરવા…

‘કોંગ્રેસની ઓફિસ તોડી તે રીતે અમે તેમની સરકાર તોડીશું’,ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકવાની તૈયારી : લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી

  ભાજપે ભગવાનશ્રી રામ નામ પર માત્ર રાજકારણ કર્યું,અયોધ્યા ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ખેડૂતોની જમીન લેવામાં આવી,પરંતુ…

કોંગ્રેસનું નવસર્જન અહીંથી જ કરીશું, તમે ખૂબ લાકડીઓ ખાધી છે, અપમાન સહન કર્યા છે હવે બહુ થઈ ગયું : રાહુલ ગાંધી

આજે બપોરે ગુજરાત ખાતે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયની પોતાની ટૂંકી મુલાકાત બાદ રાહુલ ગાંધી અમદાવાદથી દિલ્હી જવા…