આ વર્ષે દેશમાં 106 ટકા વરસાદ થવાની શક્યતા, ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ થશે…

ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ગરમી હાહાકાર મચાવી રહી છે. અનેક ઠેકાણે પારો 49 ડિગ્રી સેલ્સિયસ…

રાજકોટમાં બનેલા અગ્નિકાંડમાં 30 લોકોના જીવ ગયા બાદ ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચ પણ હરકતમાં આવ્યું

રાજકોટમાં બનેલા અગ્નિકાંડમાં 30 લોકોના જીવ ગયા છે ત્યારે આ મામલે ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચ…

વિસનગરમાં રાજકારણ ગરમાયું, નગરપાલિકાના ઉપ પ્રમુખનું નામ ડબ્બા ટ્રેડિંગમાં ખુલ્યું

વિસનગર અને વડનગર વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી અનેક લોકો સાથે ઠગાઈની ફરિયાદો ઉઠી છે. આ વચ્ચે…

શાળાઓમાં સેફ્ટીના સાધનો નામ પૂરતા, કેટલાક સાધનો એક્સપાયર થયા હોવા છતાં તેને ફરીથી ઇન્સ્ટોલ કરાયા નથી

સુરત શહેરની સરકારી શાળાઓમાં બાળકોની સુરક્ષાને લઈને વાલીઓ ચિંતિત બન્યા છે. શિક્ષણ સમિતિની અનેક શાળાઓમાં ફાયર…

ગાંધીનગર FSLએ કરેલા ટેસ્ટિંગમાં પ્રકાશના DNA તેની માતાના DNA સાથે મેચ થતાં હોવાનું ખુલ્યું

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈન વિશે મોટો ખુલાસો થયો છે. આ આગકાંડમાં પ્રકાશ પોતે…

તારીખ 4 જૂન, 2024ના રોજ મતનો પિટારો ખુલશે, નેતાઓએ કરેલા દાવાઓનું દુધનું દુધ – પાણીનું પાણી થઇ જશે ..

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં…

આકસ્મિક ઘટનાઓમાં થયેલી મોટી જાનહાનિ બાદ સરકાર જાગે છે, હવે નવું બિલ લાવશે..

તક્ષશિલા, મોરબી પુલ, હરણી તળાવ અને રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં બનેલી આકસ્મિક ઘટનાઓમાં થયેલી મોટી જાનહાનિના…

28 નિર્દોષોના મોતની જવાબદારી કોણ લેશે ?,આરોપીઓની મિલકતો વેચીને પણ લોકોને વળતર આપો…: હાઈકોર્ટ

રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ માટે ગુજરાત હાઇકોર્ટે મનપા કમિશ્નરને જવાબદાર ઠેરવ્યા છે. હાઇકોર્ટે સોય ઝાટકીને જણાવ્યું હતું…

113 યુગલો પ્રભુતામાં પગલાં પાડવાના હતા અને આયોજક જ પાણીમાં બેસી જતાં વર કન્યાના પરિવારો પોલીસ સ્ટેશન પહોંચ્યા

ન વાગી શરણાઈ ન વાગ્યા ઢોલ, માંડવે મુહૂર્ત પર પહોંચ્યા તો આખીય જગ્યા વેર વેરાન હતી.…

હે ભગવાન….. આ તે કેવા લેખ લખ્યા કે, સ્વજનોની અંતિમ ક્રિયા પણ ના કરી શક્યા..

અમારા સ્વજનો ક્યાં..મારી વ્હાલી દીકરી..દીકરો ભાઈ ક્યાં, આ ચીખ પોકાર છે રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોની મોલ…

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એફ.એસ.એલ ખાતે પહોંચી મૃતકોના DNAની કામગીરીની સમીક્ષા કરી

રાજકોટ બનેલી દુર્ઘટના બાદ હાલમાં એફ.એસ.એલ દ્વારા મૃતકોના DNA કલેક્ટ અને મેચ કરવાની કામગીરી ચાલી રહી…

TRP ગેમિંગ ઝોન મામલે મનપાની લાલિયાવાડીનો વધુ એક નમૂનો સામે આવ્યો

TRP ગેમિંગ ઝોનમાં લાગેલી આગજનીના બનાવમાં માસૂમ બાળકો સહિત કુલ 28 લોકોના મોત થયા છે. રાજ્યભરમાં…

રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ ફટાફટ IPS-IAS અધિકારીઓની બદલી, વાંચો લિસ્ટ..

રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે સરકારે મોટી કાર્યવાહી કરી છે, પાંચથી વધુ IPS-IAS અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના…

TRP ગેમઝોન ઘટનાં: બાંધકામ અને મંજૂરી મુદ્દે મનપાની ટીપી શાખાએ હાથ ખંખેર્યા

રાજકોટ TRP ગેમઝોનની ઘટનાના પ્રથવ વખત સીસીટીવી સામે આવ્યા છે. વેલ્ડિંગના તણખા ઝરતાં આગ લાગી હોવાનું…

આગકાંડમાં બે પોલીસ ઇન્સપેક્ટર, બે આસિસ્ટન્ડ એન્જિનિયર અને બે ડેપ્યુટી એન્જિનિયરને તાત્કાલિક અસરથી ફરજમોકુફીના આદેશો

શનિવારે સાંજે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આ ચકચારી મામલામાં છ સરકારી…