૫ કરોડનું ભાડું સરકારનું બાકી છતાં ઉઘરાણી નહીં ? વસાહતી ટેક્સ ન ભરે તો ૧૮% વ્યાજ ?

ગુજરાતમાં ૨૪ વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન ચાલી રહ્યું છે, અને વિકાસ પણ થયો છે, ત્યારે ગરીબ,…

મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૧૮મી નવેમ્બરે ખેડા જિલ્લાના મહેમદાવાદથી યાત્રાનો પ્રારંભ કરાવશે

ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ તેમજ રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે, દેશની…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ૩ મહાનગરોના વિકાસ કામો માટે મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી ક્ષેત્રો સહિતના વિસ્તારોમાં સર્વગ્રાહી વિકાસની નેમ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી…

સામાન્ય માનવીને ઘર આંગણે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પહોચાડવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિબદ્ધતા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો-પ્રજાજનોની વ્યક્તિલક્ષી રજૂઆતોના નિવારણ તેમજ સામાન્ય માનવીને ઘર આંગણે જ વિવિધ…

ગિજુભાઈ બધેકાના ૧૩૭ માં જન્મદિવસની દક્ષિણામૂર્તિ ખાતે ભવ્ય ઉજવણી

  બાળ કેળવણીના ભીષ્મ પિતામહ એવા સ્વ. શ્રી ગિજુભાઈ બધેકાના જન્મ દિવસને પ્રતિવર્ષ રાજ્યમાં ‘બાળવાર્તા દિન’…

વિધાનસભા ચૂંટણી પહેલા CM ભુપેન્દ્ર પટેલનું નેતાઓને સૂચક નિવેદન, રીસાણા તો કાઈ હાથમાં નહી આવે

એક બાજુ ભાજપ ૨૦૨૨ની વિધાન સભા ચૂંટણીમાં નો-રીપીટ થીયરી લાગુ કરશે એવી વાતોએ જાેર પકડ્યું છે,…

કોરોનાની રસી નહીં લેનારા ૫ હજાર વધુ પેસેન્જરનોે સીટી બસમાંથી ઉતારી મૂક્યા

અમદાવાદમાં આજથી કોરોના વેકિસનનો બીજાે ડોઝ ન લેનારાઓને જાહેર સ્થળોએ પ્રવેશ ના આપવાના ર્નિણયનો અમલ કરવામાં…

GJ-1 મહાનગરપાલીકાના ૮.૫ કરોડના ૨૫૦ વેન્ટીલેટર પસ્તીની જેમ ધૂળ ખાઇ રહ્યા છે

ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી, તથા કેન્દ્રીય ગૃહમંત્રી કરોડોની નહીં, અબજાેની ગ્રાંન્ટ ગુજરાતના વિકાસ માટે તથા મહાનગરપાલીકાઓ માટે…

જાહેર રોડ, રસ્તા પર લારીઓ, ગલ્લા, વાહનોમાં દુકાનો એ એક પ્રકારનું લેન્ડ ગ્રેબીંગ છે: રાજેન્દ્ર ત્રિવેદી

ગુજરાતમાં લારીગલ્લા, અને વાહનોમાં દુકાનો, ગલ્લા બનાવીને જાહેર રસ્તાઓ બ્લોક કરી દેવા અને જાહેર રસ્તાઓ ઉપર…

ભારત દેશના નાગરિકોને હિન્દુ ધર્મ અને હિંદુત્વ શું છે તેના માટે કોઈના પુરાવાની જરૂર નથી : જીતુ વાઘાણી

પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસના નેતા શ્રી રાહુલ ગાંધીની સલમાન ખુર્શીદની બુકના આધારે હિંદુ ધર્મ…

વિજ કંપનીઓને બખ્ખાં, ગ્રાહકોને ડખ્ખા,

વીજ વિતરણ કંપનીઓને વીજ પુરવઠો આપવા દર ત્રણ મહિને કરવો પડતો સંપૂર્ણ ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલવાની…

“નિરામય ગુજરાત”નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા દર શુક્રવારે નિરામય દિવસ રાજ્યના CHC PHC અને આરોગ્ય…

ગુજરાતે સર્વગ્રાહી વિકાસના શ્રેષ્ઠ પરિણામો હાંસલ કર્યા છે – રાજ્યપાલશ્રી

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત રાષ્ટ્રપતિ ભવન દ્વારા આયોજિત ગવર્નર્સ કોન્ફરન્સ-2021 માં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ ગુજરાત…

મુખ્યમંત્રીશ્રીના હસ્તે “નોંધારાનો આધાર પ્રોજેક્ટ”ના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો સહિત સાધન સહાય કિટ્સનું વિતરણ

            મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજપીપલામાં નર્મદા જિલ્લા પ્રશાસનના જનસેવા અભિગમ…

રાજય સરકાર ડ્રગ્સ માફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક પગલા લેવા કટીબધ્ધ  આ ભગિરથ કાર્યમાં જનતાનો સહયોગ અત્યંત અનિવાર્યઃ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી

ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માગદર્શન હેઠળ રાજય સરકાર…