સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાને રિટેનીંગ વોલ અને માર્ગ નિર્માણ માટે રૂ. ૩ કરોડ ૯૦ લાખ* *કાલોલમાં તળાવ બ્યૂટિફિકેશન…
Category: Gujarat
શેહેરમા ક્લાસીસોનો ફાટેલો રાફડો, વિદ્યાર્થીઓ ગૂંગળાઈ જાય તેવી હાલત, ભવિષ્યમાં સુરતની ઘટના બને તો નવાઈ નહીં?
ગુજરાતમાં જ્યારે કોઈ અઘટીત બનાવ બને એટલે તંત્ર દોડતું થઈ જાય, બાકી પ્રજા જીવે કે મરે…
ગુજરાત ગેસ કંપની દ્વારા GJ-18 શહેરના ઘર વપરાશના PNG ગેસના બિલમાં થતી ઉંઘાડી લૂંટ
GJ-18 એવા શહેરમાં મોનોપોલી હોય તેમ ટોરેન્ટ પાવર નું પૂંછડું લેવું જ પડે, બીજું કોઈ પૂંછડું…
સચિવાલયની સુરક્ષા રામભરોસે, સુરક્ષામાં અનેક છીદ્રો, સાફ-સફાઇના ટ્રેક્ટરો મજૂરો સવારે ચકાસણી વગર એન્ટ્રી
ગુજરાતના સચિવાલયમાં કોઈ પરીંદો પણ પગના મૂકી શકે ત્યારે સચિવાલયમાં સુરક્ષા કડક ભલે હોય પણ અનેક…
પ્રાઇવેટ યુનિવર્સિટીમાં નોન એફ.આર.સી. કોર્ષમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવશે ઃ પ્રદિપભાઇ પરમાર
રાજ્યભરમાં પ્રાઇવેટ યુનિવર્સિટીમાં નોન એફ.આર.સી. કોર્ષમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવવાનો રાજ્ય સરકાર દ્વારા…
GJ-18 મનપાના બસ સ્ટેન્ડના નામકરણમાં ભારે ડખખા, વિધાનસભાના બસ સ્ટેન્ડમાં કોણે ગ્રાન્ટ ફાળવી તે નામના કુંચડા ફર્યા
GJ-18 મનપા દ્વારા ગત વર્ષે બસ સ્ટેન્ડો બનાવવામાં આવ્યા હતા, ત્યારે આ બસ સ્ટેન્ડો પોઇન્ટ નું…
મહેસૂલી વિભાગને લગતા પ્રજાજનો પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ માટે નવસારીથી “મહેસૂલી મેળા”નો શુભારંભ કરાવતા રાજેન્દ્ર ત્રિવેદી
નવસારી કલેકટર કચેરી ખાતે મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં ગુજરાત રાજયનો પ્રથમ મેહસૂલી મેળાનો શુભારંભ કરાવ્યો…
મહાનગર પાલીકાનો ટોલ ફ્રી બન્યો શોર? વાતોના વડા, કામ નહીં કરવાના તડા,
GJ-18 મનપા દ્વારા સારા ઉદ્દેશ અને સ્વચ્છતા અભિયાનથી લઇને પ્રજાના કામોનું ત્વરીત નિરાકરણ આવે તો સંદર્ભે…
આલેલે… GJ-18 મહાનગર પાલિકાના ભાજપના તમામ ચૂંટાયેલા ઉમેદવારોનો ચૂંટણી ખર્ચ એક સરખો ૧,૩૩,૩૮૦
GJ-18 મહાનગરપાલિકા ભાજપની ૪૧ સાથે ઝળહળતો વિજય મળ્યો છે. ત્યારે ચૂંટણી ખર્ચમાં જે ખર્ચ કર્યો…
મનપાના બગીચામાં રાજકીય મીટીંગો, બેઠકો થી ભાજપ મસ્ત, પ્રજા ત્રસ્ત, કોંગ્રેસ સ્ટોપ કરાવવા વ્યસ્ત,
ગુજરાતમાં GJ-18 ખાતે મનપા ખાતે ભાજપની ૪૧ સીટો સાથે ઝળહળતો વિજય મેળવ્યો છે. ત્યારે…
બેકારીનો ગ્રાફ સડ સડાટ ઉંચો જઈ રહ્યો છે, ૨૫ લાખ બેકારોની મશકરી, વહીવટ બાદ પરીક્ષા ઃ જગદીશ ઠાકોર
ગુજરાતમાં ભરતી કૌભાંડ બાદ અનેક સમસ્યાઓ આવી રહી છે. ત્યારે ક્લાસીસો તે તડાકો પડી ગયો છે.…
પંડિત દીન-દયાળજીની પ્રતિભાને પૂષ્પાંજલી પણ તંત્ર દ્વારા સાફ-સફાઈ નો અભાવ
ગુજરાતમાં આજરોજ પંડિત દિન દયાળ ઉપાધ્યાયજી” ની પુણ્યતિથિ નિમિત્તે દરેક વોર્ડમાં, તાલુકા, શહેરમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા…
કલોલ લૂંટ પ્રકરણમાં પાંચ આરોપીને ઝડપી લેતી પોલીસ
કલોલ નજીક છત્રાલ હાઈવે ઉપર આંગડિયા પેઢીના રૂ. ૨.૦૯ કરોડની કરવામાં આવેલી લૂંટનો ગાંધીનગર પોલીસ દ્વારા…
ગરીબ પરિવારોને આર્થિક રીતે સહાયરૂપ થવા આગામી તા. ૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરીએ રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે
પ્રવક્તા મંત્રી અને મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને મહેસુલી સેવાઓના…
GJ-18 સંકુલનું પૂરપાટ વેગે કામ શરૂ કરવા ટુંકા દિવસોમાં હાથ પર લેવાશે- રાજેન્દ્ર ત્રિવેદી
GJ-18 ખાતે આજરોજ કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા પ્રેસ કરવામાં આવતા પ્રેસના માધ્યમથી GJ-18 નવી કોર્ટ…