ગાંધીનગર ખાતેથી મુખ્ય મંત્રીશ્રી અને નાયબ મુખ્ય મંત્રીશ્રીએ સાધુ-સંતો, વિવિધ ધર્મનાવડાઓ સાથે સંવાદ યોજયો

      મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, કોરાના જેવી મહામારી સામે લડવા…

રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

           રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે…

ભાજપ ના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સુરત સિવિલ ખાતે હેલ્પ ડેસ્કની મુલાકાત લીધી

    GJ – 5 ખાતે આજ રોજ પ્રદેશ  અધ્યક્ષ શ્રી સી .આર . પાટીલે સુરત…

ભાજપ , કોંગ્રેસ ના પ્રદેશકક્ષાના આ બે નેતા કોરોના પોઝીટીવ 

કોરોનાની મહામારીમાં અનેક નેતાઓ સંક્રમિત થયા છે. ત્યારે કોંગ્રેસ ના પ્રદેશના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા નો…

અમદાવાદ સિવિલમાં એક દર્દીને રજા મળે, ત્યાં 5 ઉભા થાય તેવી સ્થિતિ, સારવાર લેવા તરફડતા દર્દીઓ

કોરોના નો કારણે અમદાવાદ જેવા શહેરની હાલત કફોડી થઈ રહી છે . રોજ બે રોજ કોરોના…

AC છોડો, દેશી અપનાવો, બાટલાના નહીં માટલાના પાણી પીવો

દેશ માં કોરોનાની મહામારીમાં લાખો લોકો સંક્રમીત થયા છે. ત્યારે સૌથી મોટી ઘોર મોટી હોય તો…

G J -18 ભાજપના મહિલા ઉમેદવાર કોવિડમા ઘરે-ઘરે સેનેટાઈઝર કરવા નીકળ્યા ?

      G J- 18 ખાતે મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ હતી ત્યારે આ ચૂંટણીઓમાં કોરોના…

કોવિડ ના દર્દીઓ માટે કોવિડ સેન્ટર ઊભું કરવા આ ભામાસાએ ૩ જગ્યા આપવા પહેલ કરી

ગુજરાતમાં કોરોના ના કેસો સતત વધી રહ્યા છે. દવાખાના હોસ્પીટલો ફુલ હોવાથી દર્દીઓ સારવારના અભાવે મૃત્યુ…

અમદાવાદ, રાજકોટ અને વડોદરા સિવિલ હોસ્પિટલના તબીબો અને કોરોના વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓ સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વીડિયો કોન્ફરન્સ મારફતે સંવાદ કર્યો.

                        ચેટીચાંદની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી…

આપ પાર્ટી દ્વારા સેક્ટર 16 ખાતે આવેલા ડોમમાં ટેસ્ટિંગ શરૂ કરવા પત્ર પાઠવ્યો

સેક્ટર 21 ખાતે ૧૦૦ મીટરમાં બે ટેસ્ટિંગ સેન્ટર જે સંક્રમણ થાય તેવી સ્થિતિ છે અને ભીડવાળી…

Gj 18 સિવિલ હાઉસફૂલ, પ્રાઇવેટ દવાખાના ભરચક, સે. 17 એક્ઝિબિશન સેન્ટર ના દરવાજા ખોલી કોરોના નું જંકશન ઊભું કરો શૈલેન્દ્રસિંહ બિહોલા

ઘરે-ઘરે કોરોના ના ખાટલા, તંત્ર બેઠું છેલ્લા પાટલે જેવો ઘાટ મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી કોરોનાના દર્દીઓ ને…

રાજ્યની કોર્પોરેશનના પદાધિકારીઓ કોરોના નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવશે તો ગુજરાતમાં ચોક્કસ કોરોનાના કેસો નિયંત્રણમાં આવશે – મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતુ કે, રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં ૬૦ ટકાથી વધુ કોરોનાના કેસ છે. કોર્પોરેશનના પદાધિકારીઓ કોરોના…

ગુજરાત સરકારે રાત-દિવસ જોયા વિના પ્રજાહિતમાં કામ કર્યુ છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને સરકારના લાખો કર્મચારીઓ- અધિકારીઓએ ગુજરાતના નાગરિકોના સહયોગથી…