શેઠ મા.જે. પુસ્તકાલયનું આજે રૂા. ૧૫ કરોડ ૮૩ લાખ ૩૫ હજારનું બજેટ મંજૂર કરાયું

અમદાવાદ શેઠ મા.જે. પુસ્તકાલયનું આજે રૂા. ૧૫ કરોડ ૮૩ લાખ ૩૫ હજારનું બજેટ મંજૂર કરાયું. શેઠ…

ગુજરાતમાં અતિશય ઠંડીને લઇ શાળાઓનો સમય એક કલાક મોડો કરવા શિક્ષણમંત્રીને પત્ર લખી માંગ : કૉંગ્રેસ કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશી

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ એમ. દોશીએ શિક્ષણ મંત્રીને લખેલ પત્ર  …

શેઠ મા.જે. પુસ્તકાલયનું અંદાજિત રૂા.૧૫ કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરાયું

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પ્રથમવાર પિન્ક મ્યુ. લાયબ્રેરીનો શુભારંભ અમદાવાદ શેઠ મા.જે. પુસ્તકાલયનું સને ૨૦૨૩-૨૪ના વર્ષ માટેનું…

ભાજપની ડબલ એન્જીન સરકારમાં ગુજરાતનાં 40,000 વિધાર્થી-વિધાર્થીનીઓનું ભવિષ્ય અટવાઈ રહ્યું છે : મનિષ દોશી

  ભાજપ સરકારની અણઘડનીતિ અને માત્ર જાહેરાતોની કામગીરીને કારણે ગુજરાતનાં હજારો વિદ્યાર્થીઓના કારકિર્દીને વિલંબમાં નાખવા માટે…

સૌરાષ્ટ્ર યુનવર્સિટીના 2 પેપર લીક થયાની ઘટનાને 24 દિવસ થયા બાદ પણ કોઈ પણ તપાસ કે આરોપીની ઘરપડક કરાઈ નથી : NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી

  અમદાવાદ NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ 12 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની B.com. સેમેસ્ટર 5…

ઇજનેરી અને તબીબી સહિત અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કરવા માટે સમિતિની રચના : પ્રવકતા મંત્રી જીતુ વાઘાણી

ગાંધીનગર પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજયના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી પોતાની કારકિર્દી ઘડી…

મિશન સ્કુલ્સ ઓફ એક્સેલેન્સનો વિધિવત શુભારંભ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ વડાપ્રધાન મોદીના વરદહસ્તે 19 ઓક્ટોબરે કરાશે

ગાંધીનગર મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ, રૂ. 10,000 કરોડથી વધુના રોકાણ સાથે દેશના સૌથી વિશાળ સ્કૂલ ટ્રાન્સફોર્મેશન…

નવીન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રાષ્ટ્રના યુવાઓને વૈશ્વિક સ્તરે વ્યાપક રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ કરાવશે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

  નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા જેવા વિશ્વ વિદ્યાલયો થકી વિશ્વગુરૂ બનેલો ભારત દેશ આજે નવી શિક્ષણ નીતિના…

વડાપ્રધાન મોદીની લાગણીને અનુસરીને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં આશરે ૧૦૦૦ વિદ્યાર્થીઓની મેટ્રો રેલમાં સ્ટડી ટૂર કાલે યોજાશે

  અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મેટ્રોના…

ગાંધીનગરમાં ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ખાતે ‘ડો.આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્ર’નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

    ગાંધીનગર ડો.આંબેડકર ફાઉન્ડેશન, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને…

FRC દ્વારા મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલની અઢી લાખ મંજૂર કરેલ ફી વધારો પાછો ખેંચવા ગુજરાત વાલી મંડળની માંગ

ગુજરાત વાલી મંડળ પ્રમુખ આશિષ કણઝરીયા સાત દિવસમાં ફી વધારો પાછો નહિ ખેંચાય તો આગામી ગુરુવારે…

અમિત શાહ દ્વારા આજે ચાર અનુપમ સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરાયું

અમદાવાદમાં બીજી ૮૩ શાળાઓ સ્માર્ટ બનશે : મુખ્યમંત્રી અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ અખબારી યાદીમાં…

ભુજમાં અરવિંદ કેજરીવાલે શિક્ષણના મુદ્દે ગુજરાતની જનતાને ગેરંટી આપી

  ગુજરાતના દરેક બાળકને સારું અને મફત શિક્ષણ આપવામાં આવશે , ગુજરાતમાં પણ લગાવીશું ખાનગી શાળાઓના…

આપ’ રાષ્ટ્રીય પરિષદ સદસ્ય રાકેશ હિરપરા ની આગેવાની હેઠળ શિક્ષણ સમિતિની સામાન્ય સામાન્ય સભા બાદ સદન ની બહાર ‘આપ’નો વિરોધ પ્રદર્શન.*

આમ આદમી પાર્ટી એ શિક્ષણ ક્ષેત્ર ના દરેક મુદ્દે પુરાવા સાથે વિરોધ કર્યા છે, છતાંય કોઈ…

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ખાતે ‘ડો.આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્ર’ની પ્રવેશ પરીક્ષા કાલે યોજાશે :   સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી

  સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર રાજ્યના અનુસૂચિત જાતિના…

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com