નવા બજેટમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોના વિભાગ માટે ૪૨ ટકા જેટલા વધારા સાથે રૂ. ૨,૧૬૫.૧૪ કરોડની માતબર જોગવાઈ

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી કુંવરજી બાવળીયા “અંત્યોદય”, “અગ્રતા ધરાવતા કુટુંબો” મળી કુલ ૭૧…

ભારતનો સૌ પ્રથમ ખાનગી કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડનો વટવા ખાતે બાબુભાઇ જમનાદાસ પટેલના વરદ હસ્તે શુભારંભ

અમદાવાદ ભારતનો સૌ પ્રથમ ખાનગી માર્કેટ યાર્ડનો શુભારંભ વટવા, અમદાવાદ ખાતે બાબુભાઇ જમનાદાસ પટેલના વરદ હસ્તે…

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ઈ-કોમર્સ કંપનીને જંતુનાશક દવાનું વેચાણ કરવા મંજૂરી અપાઈ

  જંતુનાશક દવાઓ જંતુનાશક દવા છંટકાવ એમેઝોન અને ફ્લિપકાર્ટને જ કાયદેસર રીતે જંતુનાશક દવા વેચવા માટે…

રાજ્યમાં પ્રધાનમંત્રી કિસાન સમૃધ્ધિ કેન્દ્ર અને કિસાન સન્માન નિધિના બારમા હપ્તાનું લોંચીંગ

રાજ્યના ખેડૂતોના એકાઉન્ટમાં રૂપિયા ૧૦૨૩ કરોડથી વધુની રકમ જમા થઈ ગાંધીનગર પ્રધાનમંત્રી કિસાન સંમેલન ૨૦૨૨ અંતર્ગત…

ખેડૂતોના હિતમાં રૂ. ૨૨૫ કરોડનું સહાય પેકેજ જાહેર કરતી રાજ્ય સરકાર : પ્રવકતા મંત્રી જીતુ વાઘાણી

ભારતીય કિસાન સંઘનો ધરણાંનો કાર્યક્રમ મોકૂફ રાખવાની કરી જાહેરાત : ૭.૫ હોર્સપાવરના કનેક્શનના વર્તમાન ફીક્સ મીટર…

રાજયમાં લમ્પી સ્કીન ડીસીઝમાં અસરગ્રસ્ત ૫૦,૩૨૮ પશુઓને સારવાર : નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે ૫.૭૪ લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરાયું : ૧૦ લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ: કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ

    કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગર કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું…

ખેડૂતોને મળતી વીજળીના ભાવ ઘટાડવા આમ આદમી પાર્ટીની માંગ : ગુજરાતમાં ખેતીની વીજળીના ત્રણ અલગ અલગ પ્રકારના ભાવ : સાગર રબારી

  આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારી હોર્સ પાવર: રૂપિયા 650/ હોર્સપાવર/ વાર્ષિક, બીજો…

ભાજપા સરકાર પાણી વિતરણ અને વેતરણમા નિષ્ફળ જવાથી જનતા પીવા માટે અને ખેડુત સિંચાઇના પાણી માટે વલખા મારે છે…મનહર પટેલ 

ગુજરાત કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલ અમદાવાદ ગુજરાત કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલે જણાવ્યું હતું કે ભાજપા સરકાર…

રાજ્યમાં મોટા પાયે યુરિયાનું બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છેઃ ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી   યુરિયા, જે ખેડૂતોને ₹6 માં ઉપલબ્ધ છે, તે…

“ગોચર સુધારણા અભિયાન” : ગુજરાત સરકાર દ્વારા ગૌસંસ્કૃતિની પુન : સ્થાપના હેતુ ગૌચેતના જગાવવાનું ભગીરથ કાર્ય થઈ રહયું છે : પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભ કથીરિયા

ડૉ. વલ્લભ કથીરિયા રાજકોટ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ લોકસભા સાંસદ,રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડો.…

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.