અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા.૨૫ થી ૩૧ ડિસે. ૧૫માં કાંકરિયા કાર્નિવલ-૨૦૨૪નું ભવ્ય આયોજન : કલાકારો પાછળ સાડા ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ

25મી ડિસેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન કરશે,કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં વિના મુલ્યે પ્રવેશ જાણીતા કલાકરો…

વડાપ્રધાન મોદી India@2047 વિઝન : CIIએ MSMEને સશક્ત કરવા અને ભારતના ડિજિટલ ભવિષ્ય માટે વડાપ્રધાનના વિઝનને સમર્થન આપવા અમદાવાદમાં AI નિમજ્જન કાર્યક્રમનું આયોજન

સ્ટોરી: પ્રફુલ પરીખ ડિજિટલી સશક્ત MSME સેક્ટરનો માર્ગ મોકળો થશે અને ભવિષ્ય માટે તૈયાર ભારતનું નિર્માણ…

દુબઈની જેમ હવે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ આર્ટિફીશિયલ ઈન્ટેલીજન્સ આધારિત ડેશકેમ દ્વારા પણ ચલણ આપશે

ગાડીઓને શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકે લીલીઝંડી આપી પ્રોજેક્ટની શરૂઆત કરાવી 1 જાન્યુઆરી 2025થી ઓટોરિક્ષાઓમાં મીટર…

ખેલ મહાકુંભ ૩.૦ તા.૫ ડિસેમ્બરથી ૩૧ માર્ચ ૨૦૨૫ દરમિયાન યોજાશે :ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ 5 થી 25 ડિસે. સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે : રમત ગમત મંત્રી  હર્ષ સંઘવી

ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત ૩૯ રમતો પૈકી ૩૨ ઓલમ્પિક સ્પોર્ટસ, ૭ ઇમર્જિંગ સ્પોર્ટ્સ, અને સ્પે. ખેલ…

બાંગ્લાદેશની વર્તમાન ઘટનાઓના વિરોધમાં હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ધરણા અને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ યોજાયા

ઈસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજી પર રાષ્ટ્રદ્રોહનો ખોટો આરોપ લગાવી જેલમાંથી જલ્દી થી જલ્દી મુક્ત કરવામાં…

અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા-2024 : શ્રી રામ જન્મભૂમિ મંદિર અને ખાદીની ટપાલ ટિકિટોનું વિપુલ પ્રમાણમાં વેચાણ,બુક ફેસ્ટિવલના પાંચ દિવસમાં પ્રજ્ઞા શિબિરમાં 1300થી વધુ વિદ્યાર્થીઓ થયા સહભાગી

NBT દ્વારા બાળકોના ઉત્સાહમાં વધારો કરવા કાર્યક્રમના અંતે અપાય છે સર્ટિફિકેટ બાળવિભાગમાં ગુજરાતની સમૃદ્ધ લોકકલા, પપેટરી…

જી.એસ.ટી. દ્વારા રૂ. ૧૮૬ કરોડથી વધુના કૌભાંડનો પર્દાફાશ,રાજકોટના પ્રગ્નેશ મનહરભાઇ કંતારીયાની ઘરપકડ

બોગસ ખરીદીઓને આધારે ઇન્ફીનીટી એક્ષીમ દ્વારા રૂા.૩૪ કરોડથી વધુની ખોટી વેરા શાખ ભોગવી અમદાવાદ સ્ટેટ જીએસટી…

૬૦૦૦ કરોડનાં મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપાને આપ્યું ફંડ,ભાજપ સાથેના આર્થિક વ્યવહારે સમગ્ર કૌભાંડની પોલ ખોલી :ડૉ.મનીષ દોશી

ભુપેન્દ્રસિંહ ઝાલાએ હિંમતનગરની એસબીઆઈની બેંક દ્વારા રૂ.૨,૫૧,૦૦૦ ભાજપને ફંડ તરીકે આપ્યા ભાજપ સરકાર એકાદ કાંડમાં પણ…

કચ્છમાં ગૌધન,પશુપાલન,ખેતી, પર્યાવરણ અને વિપસ્યના સેન્ટરને નાબૂદ થતું અટકાવવા માટે જી.એચ.સી.એલ કંપનીને ફાળવવામાં આવેલી જમીન તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે : હેમાંગ રાવલ 

સોડાએસ બનાવવા માટેનો જરૂરી કાચો માલ આ તાલુકામાં મળતો તેમ છતાં જીએચસીએલ કંપની સોડાએસ બનાવવા માટેનો…

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૭ ડિસે. બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ની ભવ્ય ઉજવણી થશે,પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભારતના માનનીય ગૃહમંત્રી  અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ, મહાનુભાવો રહેશે ઉપસ્થિત

આદિવાસીઓથી લઈને વિશ્વના અનેક દેશો સુધી વ્યાપેલી બી.એ.પી.એસ. સંસ્થાની વૈશ્વિક સામાજિક અને આધ્યાત્મિક સેવાઓમાં સમર્પિત એક…

ખ્યાતિ કાંડ : 24 દિવસથી ફરાર ડો.સંજય પટોલીયા ગોતાથી ઝડપાયો,CEO કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજુ પણ ફરાર

ક્રાઈમ બ્રાન્ચ એસીપી ભરત પટેલ ઉદયપુર, નાથદ્વારા, અજમેર, પાલી, જયપુર, દિલ્હી એમ સતત અલગ-અલગ ટ્રાવેલ્સમાં મુસાફરી…

ગુજરાતના રાજકારણમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનાં માર્ગદર્શન હેઠળ ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી’નો  ઉદય,રાજવી  રિદ્ધિરાજસિંહ પરમાર પ્રમુખ,22 ડિસેમ્બર બપોરે દોઢ વાગ્યે અડાલજમાં પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન

કોંગ્રેસ અને ભાજપ સિવાય મારી કોઇ પાર્ટી નહોતી,કોઇના કહેવાથી મત તૂટતા નથી,બી અને સી ટીમ છે…

બાંગ્લાદેશમાં શાંતિ માટે અમદાવાદ ભાડજના હરે કૃષ્ણ મંદિર ખાતે સંકીર્તન યોજાયું

બાંગ્લાદેશ સરકાર ચિન્મય કૃષ્ણ પ્રભુ, ઈસ્કોનના ભક્તો અને અન્ય તમામ અત્યાચારિત લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરે…

નવનિર્માણ આંદોલન ની 50મી વર્ષગાંઠ નિમિત્તે અ.ભા.વિ.પ, ગુજરાત મા મોરબી, કર્ણાવતી અને સુરત એમ કુલ ૩ “છાત્ર શક્તિ યાત્રા”નુ આયોજન કરશે

સમગ્ર ગુજરાતની વિદ્યાર્થી શક્તિ ને દિશા આપતું ABVP નું પ્રદેશ અધિવેશન આ વર્ષે કર્ણાવતી મહાનગર ખાતે…

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં ‘ઓથર્સ કોર્નર શબ્દ સંસાર’ કાર્યક્રમમાં પદ્મશ્રી રઘુવીર ચૌધરી અને પદ્મશ્રી કુમારપાળ દેસાઈ દ્વારા ગુજરાતી સાહિત્ય અંગે રસપ્રદ માર્ગદર્શન અપાયું

મનુષ્ય જ્યારે સંવેદના ગુમાવશે ત્યારે તે સાહિત્યથી પણ દૂર થઈ જશે:- પદ્મશ્રી લેખક શ્રી રઘુવીર ચૌધરી…