GJ-18 ખાતે કબાડી, બાંકડા,પેપડી ગ્રુપ વચ્ચે ઝુલતું રાજકારણ

ગુજરાતનું GJ-18 ની એક અલગજ તાસીર છે. ત્યારે GJ-18 માં વર્ષોથી રાજકારણમાં જાેડાયેલા તેમાં ભલે પાર્ટી…

ક્યા રાજ્યના કલેકટર સાઈકલ ઉપર લોકડાઉન માં નીકળ્યા અને મહિલા પોલીસે આ સ્થિતિ માં નીકળ્યા કેમ તેવું પૂછયું ? વાંચો….

વસ્ત્રનગરી તરીકે જાણીતા ભિલવાડામાં કોરોનાથી બચાવ માટે લાગુ કરાયેલ લોકડાઉનનો તાગ મેળવવા માટે, જિલ્લા કલેકટર, જે…

કોરોના કાળમાં આંખ અને કાન મારફત પ્રવેશતો… મ્યુકરમાઈકોસીસ કરતાંય ખતરાનાક વાઇરસ…

  નેગેટીવ સાઇકોસીસ   હમણા એક મીત્રને ત્યાં એક કામસર જવાની જરૂર પડી. મને આવકાર આપી…

કોરોનાની ત્રીજી લહેર, આવી શકે છે,સાવધાન

સરકારે મ્યુનિ.કોર્પોરેશને આદેશ કરી આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા તૈયારીઓ શરૂ કરી, સાતેય ઝોનના…

મકાનોને થયેલા નુકશાનનો સર્વે કરી જેમના મકાનોને નુકશાન થયું છે તે તમામને નિયમાનુસાર મદદ-સહાય માટે જિલ્લાતંત્રને માર્ગદર્શન આપતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતમાં તાઉ’ તે વાવાઝોડાને પરિણામે ઉભી થયેલી પરિસ્થિતિ અને ખાસ કરીને દરિયાકાંઠાના…

પ્રાથમિક શિક્ષકો ખોટા તબિબિ પ્રમાણપત્રો રજુ કરી જીલ્લા ફેરબદલી માંગતા સત્તર જેટલા શિક્ષકોની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોપાઇ ; ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકોનો અપ્રતિમ ફાળો છે. ત્યારે…

ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા ૮ વિધેયકોને મંજૂરી;મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની સુખાકારી અને સુરક્ષાને વધુ…

મુખ્યમંત્રીશ્રીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત ભાવનગર જિલ્લાના પઢીયારકા ગામ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે વાવાઝોડાથી અસરગ્રસ્ત એવા પઢીયારકા ગામે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીશ્રી એ ગ્રામજનો સાથે…

અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતો લઇ સરકાર સામે આર્થિક પેકેજ ને લઇ બાયો ચઢાવે તેવી શક્યતા

  ગુજરાતમાં તોક તે વાવાઝોડું આવીને ચાલ્યું તો ગયું, પણ કરોડોનું નુકશાન કરીને નેક લોકોને ઘરબાર…

આજની પેઢીનો ગુસ્સામાં એક જ શ્લોક બોલે……

તસ્વીર માં સ્કૂલ ,શાળા, અભ્યાસ, માટે તલસતા  બાળકો કાગળ,ડૂચા,  કચરો , પ્લાસ્ટીક વીણી ને  પેટ ભરી…

ધોકડવાથી દીવ અને ઉના તરફ જતી ૬૬ કે.વી. લાઇનો ઝડપથી પૂર્વવત થશે;ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે

ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે રાજ્યમાં ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાને કારણે ખોરવાયેલ વીજ પુરવઠા સંદર્ભે માહિતી આપતા…

નીતીન વિના, સંકુલ સુના, ડે. મુખ્યમંત્રી સાજા થઇ જાય તે માટે અનેક લોકોએ માનતા માની હતી,

ગુજરાતના ડે. મુખ્યમંત્રી નિતિન પટેલને કોરોના થતાં ૧ મહીનો જેટલું આરામ કર્યો છે. ત્યારે ક્યારેય જપીને…

બ્લેક ફંગસથી ચિંતા વધી, દવાનું ઉત્પાદન વધારાયુઃ ડો. હર્ષવર્ધન

કોરોના વાયરસની હાલ ભારતમાં બીજી લહેર ચાલી રહી છે, આવામાં ત્રીજી લહેરનો ખતરા અંગેની અગાહી કરવામાં…

કોરોનાની સારવાર બાદ કોર કમિટીમાં હાજાર રહી લાખો નાગરિકો દ્વારા શુભેચ્છા બદલ આભાર માનતા નીતિન પટેલ

કોરોનાથી મુક્ત થયા બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સચિવાલય સ્થિત તેમની ઓફિસે પહોંચ્યા અને કાર્યભાર સંભાળ્યો…

GJ -18 ખાતે જિલ્લા ના કોંગ્રેસી ધારાસભ્યો એ પ્રજાના હિત માટે લાખોની ગ્રાન્ટ ફાળવી

કોરોના ના સંક્રમણ સમયમાં માણસા, કલોલ, ગાંધીનગર, શહેર તેમજ તાલુકામાં કેસ નો ઉછાળો આવવાથી હોસ્પિટલોમાં જરૂરી…