ન્યુ ગાંધીનગર એવા વિકસિત સેકટરોમાં રોડ-રસ્તા કરતાં કાચા રસ્તા સારા?

ગાંધીનગર અત્યારે બે વિભાગમાં વહેંચાયેલું છે ત્યારે જૂનું ગાંધીનગર અને નવું જૂના ગાંધીનગરમાં સવારે રોનક હોય…

કૂડાસણ, રાયસણ, અડાલજ, ચીલોડા ખાતે 400 જેટલા મકાનો ગુડા હસ્તક 

રાજ્યમાં મિડલ ક્લાસ અને નાના વર્ગના ઘરનું ઘર નું એક સપનું સાકાર કરવા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ…

ડ્રગ્સકેસમાં રીયા ચક્રવર્તીને મળ્યા શરતી જામીન, શોવિકની અરજી રદ  

બોલિવૂડની ડ્રગ્સ લીલાને લઈને સરકારી એજન્સીઓ સતત તપાસમાં લાગી છે. સુશાંતસિંહ રાજપૂત કેસને લઈને તપાસની વચ્ચે…

બ્રીટનમાં ભારતીય ધ્વારા કોરોનાથી ડિસ્ટન્સ જળવાય જેથી ડ્રાઈવ ઇન લગ્ન સમારંભ

  કોવિડ-19 માં ભારતીય નાગરિકો વિદેશમાં વસતા હોવા છતાં કોઈપણ રીતે રસ્તાઓ અને હલ સોધવમાં માહિર…

મહાનગરપાલિકાના ચેરમેનને કોરોના પોઝિટિવ આવતા ટેન્ડરો વિકાસના કામ ઠપ્પ

ગાંધીનગર મહાનગર લિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા એવા જીના બાપુ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા…

નવરાત્રિ માટે મોદી સરકારની ગાઈડલાઇન મુજબ ગુજરાત સરકાર આપશે મંજૂરી

કોરોનાવાયરસના પગલે સ્થિતિ વણસી રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર ધ્વારા શાળા, કોલેજો, ખોલવા પર ધીરે ધીરે…

ગુજરાતમાં 2020 અને 2021 સુધીમાં આટલા ઉચ્ચ અધિકારી એવા IAS રિટાયર્ડ થાય છે?

ગુજરાતમાં અત્યારે IAS અધિકારીઓની ઘટ વર્તાઇ રહી છે. ત્યારે જે સંચાલન ચાલે છે, તેમાં મોટાભાગના IAS…

પેટાચૂંટણીમાં સર્વેના ચોકાવનારા આ રિપોર્ટથી ભાજપમાં મનોમંથન

ભાજપ દ્વારા આવનારી પેટા ચૂંટણીને લઇને અગાઉ સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારે ખબરપત્રી દ્વારા 4 સીટ…

આગામી છ માસમાં રાજ્યની તમામ નગરપાલિકાઓને દરેક ઘરોમાં ૧૦૦ ટકા નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનું આહ્વવાન કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘નળ સે જલ – હર ઘર જલ’ના લક્ષ્યાંકને સિદ્ધ કરવા…

સેવા સેતુ કાર્યક્રમની સફળતા બાદ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ 8 ઓક્ટોબરથી લોન્ચ કરતી રૂપાણી સરકાર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના છેવાડાના અંતરિયાળ ગામોમાં વસતા માનવી, ગરીબ, વંચિત લોકોને વધુ સુવિધાસભર જીવન આપવા…

કોરોનાના સંક્રમણથી બચવા માટે નાગરિકો દ્વારા વાલ્વ કે ફિલ્ટર વાળા માસ્કનો થતો ઉપયોગ  હિતાવહ નથી

કોરોના સંક્રમણથી બચવા માટે હાલ કોઈ રસી ઉપલબ્ધ નથી.ત્યારે માસ્ક એ જ સૌથી સરળ ઉપલબ્ધ વિકલ્પ…

ગાંધીનગર સ્ટે.કમિટીના ચેરમેન જીગાબાપુ કોરોના પોઝીટિવ

ગાંધીનગર મહાનગરપાલિકાનાં ચેરમેન એવા દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગાબાપુ કોરોના પોઝીટિવ આવ્યો છે. ત્યારે ગાંધીનગર ખાતે અગાઉ કમિશનર,…

સ્થાનિક લોકોને જ પોતાના વિસ્તારના વિકાસ કામોની અગ્રતા નક્કી કરવાનો અભિગમ ગુજરાતમાં અપનાવ્યો છે : વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે પંચાયતી રાજવ્યવસ્થા ગુજરાતનો આત્મા છે. મહાત્મા ગાંધીજીએ ગ્રામ પંચાયતથી…

મુખ્યમંત્રી વિજય રૂપાણીની નાબાર્ડના ચેરમેન ચિંતાલા સાથે ગાંધીનગરમાં બેઠક

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નાબાર્ડના ચેરમેન શ્રી ચિંતાલાએ ગાંધીનગરમાં યોજેલી બેઠકમાં ગુજરાત સરકાર અને નાબાર્ડના સંબંધો…

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણના નવીન ભવનનું લોકાર્પણ કર્યું

ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે પાટણ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના નવનિર્મિત ભવનનું દાતાશ્રીઓ અને પદાધિકારીઓની…