ગુજરાત પ્રદેશ કોંગ્રેસેના પ્રભારી વાસનીકે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષના નેતાઓ સાથે બેઠક યોજી લોકસભા…
Category: Politics
ગોપાલ ઇટાલિયા હવે ગુજરાત હાઈ કોર્ટમાં વકીલ બનીને ગયા
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ નવી શરૂઆત કરી છે. તેમણે ગુજરાત હાઈકોર્ટમાં વકિલાત શરૂ કરી…
ત્રણ પ્રસ્તાવિત ફોજદારી કાયદા લોકો-કેન્દ્રિત, આ ત્રણ બિલનું વિઝન સજાને બદલે ન્યાય આપવાનું : અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે કહ્યું હતું કે ત્રણ પ્રસ્તાવિત ફોજદારી કાયદા લોકો-કેન્દ્રિત છે અને…
ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની મેરાથોન બેઠક શરૂ, ધરખમ ફેરફાર થશે
ગુજરાત કોંગ્રેસે લોકસભા ચૂંટણીના પગલે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનો…
અમે કેનેડામાં હિન્દુઓને નિશાન બનાવતી દ્વેષપૂર્ણ ટિપ્પણીઓ જોઈ છે : કેનેડના વિપક્ષી નેતા
કેનેડાનાં વિપક્ષી નેતા પિયરે પોઈલીવરે કેનેડામાં હિન્દુ સમુદાયને નિશાન બનાવતા દ્વેષપૂર્ણ ભાષણની નિંદા કરી છે. Poilievre…
કેનેડાનાં ટુડો જે બોલે છે તેની સ્ક્રિપ્ટ ‘ખાન સાહેબ’ લખે છે
ભારતની કડક કાર્યવાહી બાદ અવાચક છે. જ્યારે ભારતીય પત્રકારે ખાલિસ્તાની આતંકવાદીને લગતા સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો…
મનપામાં મહિલા નગર સેવક શોભાના ગાંઠિયા સમાન, મહિલા નગર સેવકના પતિ મીટીંગોમાં જાેવા મળ્યા, તંત્ર, મેયર કમિશનર ચુપકેમ?
દેશમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તિકરણથી લઈને અને કાયદા મહિલાઓ માટે બનાવ્યા છે, હમણાં મહિલાનું…
Gj૧૮ BJP નાં પદયાત્રી કેમ્પમાં ભૂરીયાઓ દેખાયા, ભુરીયાઓ બોલ્યા જય જય અંબે, હાથમાં ધજા પકડી
ગુજરાતમાં થી લાખો ભકતો માતાજી એવા અંબેમાં અંબાજી ખાતે પૂનમ નાં દર્શન કરવા જાય છે, આં…
રાહુલે કુલીનો ડ્રેસ પહેર્યો , માથા પર સામાન રાખ્યો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચ્યા. તેમણે અહીં કુલીઓ સાથે મુલાકાત…
કેનેડા વિવાદ મામલે કોંગ્રેસે કેન્દ્રને કહ્યું, “હમ સાથ…સાથ…હે
કેનેડાનાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારત પર નિશાન સાધવામાં…
નર્મદાના કેચમેન્ટ વિસ્તાર, ઉપરવાસનો વરસાદ અને અન્ય રાજ્યમાંથી છોડાયેલ પાણી ઉપરાંત છેલ્લા ૧.૫ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની ક્ષમતાથી બમણું પાણી એકત્ર થયું : મંત્રી ઋષિકેશ પટેલ
૧૬ સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમમાં ૨૨ લાખ ક્યુસેક જેટલું પાણીનો આવરો થતા ૧૭ સપ્ટેમ્બરે ૧૮ લાખ…
સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધીશોની ગંભીર ગુનાહિત બેદરકારી અને બેજવાબદારી-લેટ લતીફીના લીધે હજારો પરિવારો પુરનો ભોગ બન્યાં : ડૉ. મનિષ દોશી
કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું : માનવ સર્જીત આફત માટે જવાબદાર સરદાર સરોવર પરિયોજનાના…
સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાતા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યા પ્રહાર
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કદાચ વડાપ્રધાન આ બાબતથી અજાણ હશે કે પોતાનો જન્મદિવસ ઉજવવા ટર્બાઇન…
રૂપિયા સાથે વિડીયો વાયરલ, ધારાસભ્યએ કહ્યું, “ગરીબનો દીકરો ધારાસભ્ય બન્યો છે તો પેટમાં દુ:ખાવો થાય છે”….
છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી આડે બહુ દિવસો બાકી નથી. આવી સ્થિતિમાં ભાજપને બેઠેલી મોટી સમસ્યા મળી છે.…
ભાજપના ત્રણ દાયકાના શાસનમાં શિક્ષણનું ખાનગીકરણ થયું, વેપારીકરણ કર્યું, હવે બિલથી શિક્ષણનું સરકારીકરણ થશે: અમીત ચાવડા
પબ્લિક યુનિવર્સિટી બિલથી ૧૧ યુનિવર્સિટીની શૈક્ષણિક સ્વાયત્તા, એકેડેમિક સ્વાયત્તા અને આર્થિક સ્વાયત્તા ખતમ થઈ જશે: અમીત…