Silver Rate: રોકાણકારો માટે ખતરો! વિશ્વની સૌથી મોટી બેંકે ચાંદીને લઈને એલર્ટ બહાર પાડ્યું, હવે આ ચેતવણી પાછળનું મુખ્ય કારણ કયું?

  વર્ષ 2025 માં શાનદાર રિટર્ન આપ્યા બાદ ચાંદીને લઈને રોકાણકારો માટે ચેતવણી બહાર આવી છે.…

વાસણા ચૌધરી ગામે નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પ યોજાયો, આ કેમ્પનો 1000 દર્દીઓએ લાભ લીધો

દહેગામ તાલુકાના વાસણા ચૌધરી ગામે મણિબા સેવા સદન સતનામ પરિવાર ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પનું…

દહેગામ ક્ષત્રિય સમાજે દીકરીઓ માટે નવી રીડિંગ લાયબ્રેરી ખોલી

  દહેગામ તાલુકા ક્ષત્રિય સમાજ પરિવારે દીકરીઓના શૈક્ષણિક વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે એક મહત્વપૂર્ણ…

ગાંધીનગરમાં ટાઈફોઈડના કહેર બાદ દહેગામ પાલિકા દ્વારા લારીઓ પર ચેકિંગ

    ગાંધીનગર શહેરમાં ફેલાયેલા ટાઈફોઈડના રોગચાળાને પગલે જિલ્લાના દહેગામમાં પણ સંક્રમણ ન વધે તે માટે…

ગાંધીનગરના દહેગામ ખાતે પોલીસ તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી

આગામી ઉતરાયણ પર્વ નિમિત્તે દહેગામ પંથકના નાગરિકોની સુરક્ષા અને અબોલ પક્ષીઓના રક્ષણ માટે દહેગામ પોલીસ તંત્ર…

ગાંધીનગરમાં લાલ-ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે લાડુ ભોજન સ્પર્ધા યોજાઈ, વિજેતાઓ જાહેર કર્યા

  ગાંધીનગરમાં લાલ-ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે લાડુ ભોજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી…

13મી જાન્યુઆરીએ રાજ્યની પ્રથમ હાઈ-ટેક લેબનો ગાંધીનગરમાં શિલાન્યાસ

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 13મી જાન્યુઆરીના રોજ પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં કરોડોના વિકાસ કાર્યોની…

અંબાપુર વાવને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવશે

  ગાંધીનગરથી અડાલજ જતાં રસ્તામાં આવતા અંબાપુરમાં 15મી સદીની વાવનો ઐિતહસિક સંબંધ રાણી રૂદાબાઇ વાઘેલા સાથે…

118.81 કરોડના વિકાસ પ્રોજેક્ટને મંજૂરી, ગ્રામીણ વિસ્તારોને મળશે નવી ઓળખ

  ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસને મજબૂત કરવા માટે ગાંધીનગર શહેરી વિકાસ વિભાગ (ગુડા) દ્વારા કુલ રૂ…

હવે ગાંધીનગરના નવા વિસ્તારોમાં પણ રોગચાળો પ્રસર્યો

  ગાંધીનગર શહેરને 24 કલાક પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાના દાવા સાથે કરોડોના ખર્ચે નાખવામાં આવેલી…

ઉત્તરાયણમાં અબોલ જીવના રક્ષણ માટે અભિયાન વન વિભાગ અને શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટની સેવા

  ઉત્તરાયણનો તહેવાર આનંદ અને ઉત્સાહ સાથે આવે છે, પરંતુ આ દિવસોમાં દોરીના કારણે અનેક અબોલ…

પીએમ સૂર્યઘરથી લઈને ગ્રીન હાઈડ્રોજન સુધી… જાણો કેવી રીતે ગુજરાત બનશે ભારતનું ‘એનર્જી ગેટવે’

  કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટેની વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) 2026નું આયોજન 11 અને 12…

સુરેન્દ્રનગર જિલ્લાના બે ઉચ્ચ અધિકારીઓ હવે ખનિજ માફિયાઓ પર બોલાવશે તવાઇ

  સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે ત્યારે હવે ખનીજ ચોરી ઉપર દરોડા…

મ્યાનમારમાં બંધક બનાવાયેલા 27 ભારતીયોની સુરક્ષિત ઘરવાપસી: કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુના હસ્તક્ષેપથી સફળ રેસ્ક્યુ

  વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા પ્રત્યેની કટિબદ્ધતાને ફરી એકવાર સફળતા મળી છે. મ્યાનમારમાં અમાનવીય પરિસ્થિતિઓ…

સુરત ક્રાઇમ બ્રાંચે રાજુ ઉર્ફે ‘રહેમાન ડકેત’ને ઝડપી લીધો, આંતરરાજ્ય ઇરાની ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ

  સુરત શહેર ક્રાઇમ બ્રાંચે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. દેશના અનેક રાજ્યોમાં લૂંટ, છેતરપિંડી અને…