AC વાહનોથી દૂર રહો, AC વાહનમાં કોરોનાનું જોખમ વધારે

કોરોનાની મહામારી માં સૌથી વધારે એસી વાહનોમાં રહેનારા લોકો સંક્રમિત વધારે થયા છે ત્યારે ખુલ્લી ઓટોમાં…

વી.વાય.ઓ. એ ગુજરાતમાં રૂ. ૭ કરોડના ખર્ચે ર૯ ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ કરી સમયની માંગ મુજબનું જન સેવાકાર્ય કર્યુ છે- ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે ગુજરાતમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્થાપિત નવ ઓક્સિજન પ્લાન્ટનો વર્ચ્યુઅલ…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મોરબીના રૂ. ૨૭.૪૬ કરોડના ખર્ચે નિર્મિત જીલ્લા પંચાયત ભવનનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પંચાયત ભવનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પંચાયતી રાજના મંદિર…

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને-નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કોર કમિટીએ સર્વગ્રાહી રાહત સહાય પેકેજ મંજૂર કર્યું

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠેકે રાજ્યમાં તાજેતરમાં તાઉતે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો…

કેનાલ હેડ પાવર હાઉસના ૩ યુનિટ મારફત દરરોજ સરેરાશ રૂા. ૫૦ લાખની કિંમતની ૨૫ લાખ યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન

         નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે…

રાજ્યમાં ૮૦૦ થી વધુ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત : આજે નવી પચીસ ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી

નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત આરોગ્ય…

કોરોનાની બીજી ઘાતક લહેરમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ શુકનીયાળ, નસીબવંતા સાબિત થયા

રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકોના જીવ ગયા છે. ત્યારે ૬૫ વર્ષ ની વયે નિતિનપટેલ પ્રથમ…

દેશમાં કયા રાજ્ય દ્વારા દારૂની હોમ ડિલિવરી કરવાની આપી મંજૂરી વાંચો

એપ્રિલ મહિનામા જયારે દિલ્હી મા લોકડાઉન થયું હતું ત્યારે દારૂની દુકાનો પર ગ્રાહકોનો ઘસારો વધી ગયો…

રાજ્યમાં ૨૫૦થી વધારે ઉદ્યોગ કાળો ના કોરોના થી મૃત્યુ થતાં પ્લોટ વેચાણ ટ્રાન્સફર કરવા મંડળ દ્વારા રજૂઆત

કોરોના સંક્રમણ સમયમાં રાજ્યની ઔદ્યોગિક વસાહતોમાં આવેલા એકમો ચલાવતા ઉદ્યોગપતિ કે સંચાલકોના પરિવારની હાલત કફોડી બની…

સરકારી કચેરીઓ 50 ટકા સ્ટાફ બાદ હવે નવા નિયમો અને પરિપત્રો વાંચો

કોરોના સંક્રમણના કારણે સરકારી કચેરીમાં 50 ટકા કર્મચારીના નિયમને હવે બદલીને પૂર્ણ સંખ્યા હાજર રહીને કામગીરી…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નિમણૂંક પત્રો એનાયત કર્યા-શિક્ષણ મંત્રીશ્રી-શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નવી નિમણૂંક પામેલા ર૯૩૮ શિક્ષણ સહાયકોને…

આયુર્વેદ સારવાર ગ્રૂપ અન્વયે સારવાર પ્રાપ્ત કરનાર કોઈપણ દર્દીને ICU માં રિફર કરવા નથી પડ્યા કે એક પણ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ નથી

વૈશ્વિક મહામારી કોરોના સંદર્ભે રાજયના નાગરિકોને સુરક્ષિત કરવા માટે રાજયભરમા આયુષ નિયામકશ્રીની કચેરી દ્વારા આયુષ સારવાર…

તાજેતરના તાઉતે વાવાઝોડાથી વધુ પ્રભાવિત ગીર સોમનાથ-અમરેલી-ભાવનગરના જિલ્લા કલેકટરો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરના તાઉતે વાવાઝોડાથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ, ભાવનગર અને…

પ્રાઇવેટ હોસ્પિટલોને તગડી બનાવવા જતાં જયંતિબેનને સરકારે તગેડયા

દેશમાં કોરોનાની મહામારી ના કારણે અનેક લોકોના જીવ ગયા છે ત્યારે આરોગ્ય વિભાગના સચિવ જયંતિ બેન…

કોરોનાની મહામારીમાં ત્રીજી લહેરની ચીંતા કરતું યુવા ધન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ

GJ-૧૮ ખાતેના સે-૧૧ ખાતે આજરોજ મહીલા એડવોકેટ એવા અલ્પાબેન પ્રજાપતિ, તથા તેમના પતિ અલ્પીત ભાઇ દ્વારા…