રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં મહાનગર પાલિકા વિસ્તારો માં ધુંળેટી પર પ્રતિબંધ

રાજ્યમાં કોરોના ના કેસ લઈને રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારોમાં ધૂળેટીની ઉજવણી નહીં કરવાનો નિર્ણય કરવામાં…

તમિલનાડુની કોઈમત્તુર દક્ષિણ વિધાનસભાની બેઠક ઉપરથી કમલ હાસન ચૂંટણી લડશે

દેશમાં વિધાનસભાની ચૂંટણી એવી પશ્ચિમ બંગાળમાં ધમાસણા પામ્યું છે ત્યારે તમિલનાડુમાં પણ અભિનેતા કમલ હાસને દીદી…

કોરોનાના નિયમો સ્ટેડિયમમાં નહીં નડે? આખું સ્ટેડિયમ ભરવાની વાત પણ ડર કોરોનાનો?

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ૧.૩૨ લાખની વિક્રમજનક ભીડ ભેગી કરીને સ્ટેડિયમ આખેઆખું ભરવાના આયોજનો દ્વારા…

” શિક્ષિત પાર્ટી નાં અશિક્ષિત નેતા ” ૮ મુ પાસ વિરોધપક્ષ ના નેતા બન્યા

દેશમાં “આપ” પાર્ટી દ્વારા ધીરે ધીરે ગુજરાતમાં પગ પેસારો કર્યો છે ત્યારે સુરતમાં ૨૭ સીટો સાથે…

GTU ધ્વારા ૫ હજાર પેપરો તપાસવાના બાકી હોવાથી ૭૦ અધ્યાપકો ને ફરફરિયું

                                …

ટ્રાફિક પોલીસના પ્રશ્ને અસારવાના ધારાસભ્ય પ્રદિપ પરમારની પ્રજાના અનેક ફોનથી બેટરી ડાઉન

   દેશમાં કોઈપણ સમસ્યા, દાદાગીરી નેતા કરતાં દેખાય એટલે પ્રજામાં ઈમેજ નેતાની ખરાબ પડે ત્યારે હમણાં…

અસારવા, શાહીબાગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસથી ત્રસ્ત પ્રજાજનોનો અવાજ બન્યા આજ કા MLA

          રાજ્યમાં અત્યારે વિધાનસભાચાલુ છે ત્યારે અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર ને અનેક લોકોની રજૂઆતો…

અમદાવાદના નવા મેયર કિરીટ પરમાર મેયર બંગલામાં નહી જાય ચાલી માં જ રહેવાનું પસંદ કર્યું

ગુજરાતમાં મોટા ભાગની મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માંકેસરીયો લહેરાયો છે ત્યારે આ કેસરિયો લહેરાવવામાં…

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત કરતાં બાંગ્લાદેશના હાઇ કમિશનર શ્રી યુત મુહમ્મદ ઇમરાન

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની આજે ગાંધીનગર ખાતે ભારત ખાતેના બાંગ્લાદેશના હાઇ કમિશનરશ્રી યુત મુહમ્મદ ઇમરાને સૌજન્ય મુલાકાત…

મુખ્યમંત્રી વિજય રૂપાણી મહાશિવરાત્રી નિમિત્તે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે

    મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી મહાશિવરાત્રી નિમિત્તે સુરસાગર તળાવ, વડોદરા ખાતે આજે તા. ૧૧ માર્ચના રોજ…

સેનીટાઈઝર્સ ઉત્પાદન કરતા વ્યકિતઓ સામેખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી

ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલી માહિતીના આધારે અમદાવાદના મકરબા ખાતે ૩૧૮, કિષ્નાનગર સોસાયટી, ભરવાડ વાસ…

રાજ્યમાં ટેકાના ભાવે થતી અનાજની ખરીદી સંપૂર્ણ પારદર્શક અને ગુણવત્તાયુક્ત કરવામાં આવે છે – વિજય રૂપાણી

સમગ્ર ખરીદી પ્રક્રિયા નાફેડ દ્વારા નિયમોને આધિન કરવામાં આવે છે : ખેડૂતોના સીધા બેન્ક ખાતામાં જમા…

દેવભૂમિ દ્વારકામાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા-૨૦૧૩ હેઠળ અનાજના જથ્થાનું વિતરણ

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનાજ જથ્થાના વિતરણ સંદર્ભે ઉત્તર આપતા…

રાજ્યના ખેડૂતોને કોઇપણ પરિસ્થિતિમાં તમામ જરૂરી મદદ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ : વિજયભાઈ રૂપાણી

               મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અંદાજપત્ર સત્ર દરમિયાન વિધાનસભા ગૃહના…

મનપાના કર્મીઓના પ્રશ્નનો નિકાલ ન આવતા ચૂંટણી બહિષ્કારની ચેતવણી

             ગુજરાતનું કહેવાતું પાટનગર ગાંધીનગર નું નામ ગુજરાતના કોઇપણ ખૂણે લો…