ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં આગમન થશે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ઉદ્ઘાટન…
Category: Gujarat
કચ્છની અબડાસા બેઠક માટે જંગ જામે તેવી શક્યતા,18 ફોર્મ ચપોચપ ઉપડી ગયા
ગુજરાતમાં આઠ પેટા ચૂંટણીને લઈને અનેક ઉમેદવારો મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. ત્યારે ભુજ અબડાસા ની…
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કોરોનાના કારણે પાછી ઠેલાઈ તેવી શક્યતા
કોરોનાવાયરસના પગલે દેશમાં અને રાજ્યમાં કેસોનો સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે શિયાળાની ઋતુમાં…
નવરાત્રિના ગરબા- દશેરા – દિવાળી – બેસતા વર્ષ નૂતન વર્ષ સ્નેહમિલનના શરદ પૂનમ ના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે બહાર પાડી માર્ગદર્શક સૂચનાઓ
રાજ્ય માં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારી ના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો…
જે ખેડૂતો કૃષિ રાહત પેકેજનો લાભ લે છે તેવા ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી થશે નહી અથવા તો જે ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી થશે તેવા ખેડૂતોને કૃષિ રાહત પેકેજનો લાભ મળશે નહી. તે વાત તદન ખોટી : કૃષિ મંત્રી આર.સી.ફળદુ
કૃષિ મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અનેકવિધ નિર્ણયો…
રાજ્યની સરકારી તથા જી.એમ.ઇ.આર.એસ. હસ્તકની મેડીકલ-ડેન્ટલ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ફી માં આ વર્ષ પુરતો કોઇ વધારો કરાશે નહી : નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી અંતર્ગત ધંધા-રોજગારને આર્થિક રીતે…
આજના ઇ-યુગમાં નાણાંકીય વ્યવહારો-નગરો-મહાનગરોની સેવાઓ ઓનલાઇન છે તેમ હવે જનઆરોગ્ય સુખાકારી સેવા પણ એટ વન કલીક મળતી થઇ છે : નાયબ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ઇ-સંજીવની ઓપીડીનો પ્રારંભ કરાવતાં દવાખાના-હોસ્પિટલોમાં દર્દીઓની ઓપીડીનું ભારણ ઓછું કરી ઘરેબેઠાં સારવાર…
સુરત શહેર માટે વિકાસની નવી વધુ તકોના દ્વાર ખોલતા વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત મહાનગરના વિકાસને નવી ઊંચાઇ આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ હેતુસર મુખ્યમંત્રીએ…
ડિઝીટલ સેવા સેતુનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ર૦ર૧ સુધીમાં રાજ્યની તમામ ૧૪ હજાર ગ્રામ પંચાયતોમાં ડિઝીટલ સેવા સેતુનો વ્યાપ પહોચાડી…
મહાનગર પાલિકાએ ખીચડી કઢીના ફૂડ પેકેટના કરોડોના બિલ ચૂકવ્યા
દેશમાં કોરોનાની મહામારીના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પગલા લીધા છે. ત્યારે બંનેને અનાજ,…
કેતન પટેલ વિરૂધ્ધ એસીબી તપાસને સરકારે મંજૂરી આપતા ફફડાટ ફેલાયો
દેશમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. ત્યારે આ કોરોનાની મહામારીમાં…
કોંગ્રેસ ધ્વારા પેટાચૂંટણીની 8 બેઠક માટે 18 નામોની સૂચી
જેટલા કોંગ્રેસનાં ધારાસભ્યોએ રાજીનામાં ધરી ડેટા અને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સમી પડતાં પેટાચૂંટણી આવિ છે, ત્યારે…
ગુ.સરકારના કર્મચારી મંડળ અનેક પ્રશ્નોને લઈને રૂપાણી સરકાર ને પત્ર પાઠવ્યો
દેશમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકો બેકાર થાય છે, ત્યારે ગુ.સરકારે પણ નાણાકીય ખર્ચાઓ ઉપર કાપ…
કોરોનાના લોકડાઉનમાં મંદીનો માર પછી સુરતના હીરાબજારમાં તેજી
કોરોનાની મહામારી વચ્ચે 60 દિવસ કરતાં વધારે સમય બંધ રહ્યા બાદ સુરતના હીરા ઉદ્યોગમાં ફરી એક…
ડિઝીટલ સેવા સેતુના માધ્યમથી નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે નવા યુગનો પ્રારંભ – નિતીન પટેલ
પ્રધાનમંત્રીનું ડિઝીટલ ઇન્ડિયા મિશન પાર પાડવાના હેતુસર ડીઝીટલ સેવા સેતુના માધ્યમથી નાગિરકોના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર…