વનચેતના કેન્દ્ર ગાંધીનગર ખાતે ગુજરાત પોલિસ આવાસ નિગમ લી. દ્વારા નવનિર્મિત વિશ્રામ ગૃહનંક લોકાર્પણ વન અને…
Category: GJ-18
ઢોર ડબ્બામાં ચાલતા ભ્રષ્ટાચાર સામે ચેરમેન દ્વારા કમિશનરને પત્ર પાઠવી સસ્પેન્ડ કરવાની માંગ સાથેના પત્રથી ખળભળાટ, જુઓ વિડિયો ગૌ માતાની આ હાલત
Gj 18 મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં ચાલતી ગેરરીતી અને કૌભાંડો સામે ચેરમેન જશુપટેલે જે જવાબદાર કર્મચારી કે…
ગાંધીનગરમાં કે સી ચરપોટ નામના મૃત અધિકારીની મહેસૂલ વિભાગે બદલી કરી નાંખી
સરકારી તંત્રની લાલિયાવાડી ચાલતી રહે છે. સરકારના વિવિધ વિભાગો ગંભીરમાં ગંભીર છબરડા કરતા રહે છે. આવામાં…
મેયર દ્વારા ઢોર ડબ્બાની ઓચિંતી મુલાકાત થી તંત્રમાં દોડાદોડ, રંગાની પુંગી મેયરે બજાવી
આજરોજ સેકટર-30 ખાતે આવેલ ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોર ડબ્બાની મેયર હિતેશભાઈ મકવાણા એ ઓચિંતી મુલાકાત લીધી.…
શનિ ,રવિ રજા ના દિવસો પ્રજા કે નામ, ડે. મેયર વરસતા વરસાદમાં જે ગામોમાં પાણી ભરાયા ત્યાં તાબડતોબ કામગીરી શરૂ કરાવી
GJ-18 મહાનગરપાલિકાની બીજા ચોથા શનિવાર તથા રવિવારે રજા હોય, ત્યારે પ્રજાના પ્રશ્નો ને વાંચા આપવા સવારથી…
મનપાનો ઢોર વાડો કે કતલખાનુ ? કતલખાનું ,18 ઢોર મૃત્યુ પામેલા મળી આવેલ, ઢોરવાડામાં જવા માટે પ્રતિબંધ કેમ ?
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરોડો નહીં અબજો રૂપિયાની ગ્રાન્ટો વિકાસ માટે ફાળવવામાં આવે છે, ત્યારે…
Gj ૧૮ મહાનગરપાલિકા નું ઢોર ડબ્બો કે કતલખાનું?? જુવો વીડિયો, ફોટો,૧૮ ગાયો મૃત્યુ પામેલી છે,
Gj-૧૮ મહાનગરપાલિકાનો આજરોજ છબરડો બહાર આવ્યો હતો, લોહાણા સમાજ દ્વારા ગાયો ને ચારો ખવડાવવા આવેલ…
તસ્વીરમાં દેખાતા અને મચછરજન્ય રોગો સામે પંપ ચલાવતા કર્મચારી નથી , નગરસેવક છે, અપના હાથ જગન્નાથ,
સેકટર-૨૪ ખાતે છેલાં ઘણા સમય થી મછ્રરજન્ય રોગ નો ઉપદ્રવ વધી ગયો હતો બીમારી ના કેસ…
રાજ્યમાં આજે ભારે વરસાદના કારણે SEOC, ગાંધીનગર ખાતે ઈમરજન્સી સમીક્ષા કરતાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ- રાહત કમિશનર શ્રી આલોક પાંડે
રાહત કમિશનર શ્રી આલોક પાંડેએ જણાવ્યું હતું કે, રાજ્ય માં આજે ભારે વરસાદના કારણે મુખ્યમંત્રી શ્રી…
ગાંધીનગર મહાનગરનાં રોડ-ડ્રેનેજ અને પાણીના પ્રશ્નો સંદર્ભે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી
ગાંધીનગર મહાનગરનાં રોડ-ડ્રેનેજ અને પાણીના પ્રશ્નો સંદર્ભે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી જેમાં ગાંધીનગરનાં મેયરશ્રી…
GJ- 18 શહેરનો નજારો, થોડા વરસાદમાં આહલાદક
કુદરતી વનરાજી-GJ- 18 શહેરનો નજારો થોડા વરસાદમાં આહલાદક જોવાય છે, તેવું લાગે કે હવા ખાવાનું સ્થળ…
અતિ વરસાદ ,પૂરના અભાવે ભોગ બનેલા તમામને ઘાસચારો, ભોજન, દેવાનાબુદ,પાક નુકસાનનુ વળતર આપવા મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને રજૂઆત
ગુજરાતમાં જુનાગઢ ,પોરબંદર, જામનગર ,વેરાવળ ,રાજકોટ ના જિલ્લા તાલુકાઓના ગામો અને અન્ય તમામ વિસ્તારોમાં ખૂબ જ…
ભાઈ મારે પણ મિત્ર જોઈએ જ છે, આવો રમવા, વાંચો સરનામું…
તસવીરમાં જે બાળક દેખાય રહ્યું છે, સ્કેટિંગ કરતું તે કોઈ મોટો બંગલામાં રહેતું અને વિશાળ જગ્યામાં…
મનપાનો ઢોરવાડો કે કતલખાનું ? 500ની કેપેસિટી સામે 1500, રોજ 4 થી 6 ઢોરો મરી જાય છે,
ગુજરાતનું કહેવાતું GJ-18 મનપા દ્વારા સે -30 સ્મશાન ગૃહ ની પાછળ ઢોરો માટે ઢોરનો ડબ્બો કહો…