પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીએ અગ્રેસર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં…
Category: GJ-18
ગટર, ટેલીફોન, ભૂંગળા હવે મેટ્રો વાળા દ્વારા બિનજરૂરી બેરીકેટથી નગરજનો વાહન ચાલકો પરેશાન
GJ-1, GJ-18 નું ક્યારે ખોદકામ બંધ ન થાય ચાલુ ને ચાલુ જ રહે ઘણીજ જગ્યાએ મેટ્રોનું…
મનપાની ગાયોનો ઢોરવાડો કે કતલખાનું? રોજબરોજ ૨ ગાયો મરી રહી છે, ગંદકી, બીમારીમાં ગાયોની કફોડી હાલત
અબોલ જીવોનું કતલખાનું? ભૂખથી લઈને ગંદકી,બીમારીથી મૃત્યુ ગુજરાતનું કહેવાતું GJ-18 ખાતે મનપા દ્વારા જે ઢોરોને પકડવામાં…
ગોગા ગ્રુપ દ્વારા લીધા નંબર મોંઘા, કારનો નંબર અઢી લાખ માં 1 હજાર ઓછા, activa 41,000 માં લીધો
Gj -18 RTO ને તગડી આવક , લ્યો 91.60 લાખની આવક GJ- 18 શહેરમાં એવી વ્યક્તિઓ…
વરસાદથી GJ-18 બાનમાં, વાહન- ચાલકો, કાદવ -કીચડથી વાનમાં, તંત્ર ક્યારે આવશે ભાનમાં, સમજી જાઓ હવે શાનમાં
GJ-18 શહેરમાં હમણાં દસ વર્ષથી ખોદકામ ચાલુ ને ચાલુ જ રહે છે, ત્યારે ક્યારે બંધ થશે…
ગુજરાતમાં તમામ મહાનગરપાલિકાઓ દ્વારા કેરીના રસની હાટડીઓ પર દરોડા,
GJ-18 મનપા ક્યારે જાગશે ? એક પણ સેમ્પલ લેવામાં આવ્યા નથી,ફૂડ ઇન્સ્પેક્ટરોની હપ્તા ખોરી ? GJ-18…
આ રીતે જાણો કેરી ખાટી છે કે મીઠી, કેરી ખરીદતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન, 100% મીઠી જ કેરી નીકળશે..
ઉનાળામાં આવતો પરસેવો કોઈને ગમતો નથી. પરંતુ ઉનાળામાં આવતું એક એવું ફળ છે જેની દરેક લોકો…
લો બોલો.. હવે માણસોના મળમાંથી ઘ્વા બનશે, આ બિમારીઓ સામે અસરકારક બનશે
વિજ્ઞાન દિવસે દિવસે આગળ વધી રહ્યું છે. માણસ પોતાની સગવડતાઓ માટે વિવિધ આવિસ્કારો કરતો રહે…
હાર્દિક પટેલને મોટી રાહત, 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાનના કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
(Hardik Patel)ને ગુજરાતમાં 2015ના પાટીદાર આંદોલન દરમિયાન થયેલા રમખાણો, હિંસા અને આગચંપી કરવાના કેસમાં જામીન આપ્યા…
ગાંધીનગર આરટીઓ કચેરીમાં ભ્રષ્ટાચાર ડામવા હવે સ્ટાફે બોડીવોર્ન કેમેરા લગાવવા પડશે
ગુજરાતમાં મહેસુલ પોલીસ અને ત્યારબાદ આરટીઓમાં સૌથી વધુ ભ્રષ્ટાયાર થતો હોવાના આક્ષેપો થતા હોય છે.…
જીયા ખાન આત્મહત્યા કેસનો ચુકાદો જાહેર, અભિનેતા સૂરજ પંચોલી નિર્દોષ, 10 વર્ષ બાદ મળી રાહત
સુરજ પંચોલી પર અભિનેત્રી જિયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. જોકે આજે 10 વર્ષ જૂના…
GJ-18 ખાતેના ગિફ્ટ સિટી ખાતે પ્રાથમિક શિક્ષકોનું રાષ્ટ્રીય અધિવેશન, વડાપ્રધાન આવે તેવી શક્યતા
ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના યજમાન પદે રાજયમાં પ્રથમવાર રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષક સંઘનુ અધિવેશન યોજવામાં આવનાર…
પાંચ નવીન નર્સિંગ કૉલેજ રાજ્ય આરોગ્ય શિક્ષણ અને સારવાર સંલગ્ન વ્યવસ્થાઓને વધુ સુદ્રઢ બનાવશે – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં દેશભરમાં નવીન 157 નર્સિંગ કૉલેજની સ્થાપનાને મંજૂરી આપવામાં…
શ્રમિકોને લગતી ફરિયાદો માટે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે કેસ એન્ડ કલેઇમ મેનેજમેન્ટ સીસ્ટમ અને ઓન-લાઇન ઇન્સ્પેકશન કમ કમ્પ્લાયન્સ સીસ્ટમનું લોન્ચીંગ
રાજય સરકારના પ્રવકતામંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે,રાજયના શ્રમિકોના આર્થિક ઉત્થાન માટે રાજય સરકાર…