ગુરુવારે ક્રેમલિનમાં એક કલાક ચાલેલી બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર…
Category: National
અમદાવાદના નિકોલમાં 25મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન વિશાળ જનસભાને સંબોધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 24મી ઓગસ્ટથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન વડનગર…
વડાપ્રધાન મોદી 24-25 ઓગસ્ટના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે, જાહેરસભા, લોકાર્પણ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે
સુઝુકી મોટર્સના પ્લાન્ટની મુલાકાત, વડનગરના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે પીએમ મોદી આગામી 24-25 ઓગસ્ટના…
કર્ણાટક સરકારનું SC માટે આંતરિક અનામત લાગુ કરવા ઐતિહાસિક પગલું
કેબિનેટે આ રિપોર્ટ સ્વીકાર કરવાનો ર્નિણય લીધો છે, પરંતુ તેમાં કેટલાક ફેરફાર પણ કરવામાં…
રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, તાપી જિલ્લામાં રાહુલ ગાંધીની સભાનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ઓગસ્ટના અંતમાં ગુજરાતના પ્રવાસે આવશે. રાહુલ…
માર્કેટમાં આવ્યું એક નવા પ્રકારનું કૌભાંડા કૉલ મર્જ થતાં જ ખાતું ખાલી, NPCIએ બચવાનો માર્ગ જણાવ્યો
ઓનલાઈન છેતરપિંડીની નવી પદ્ધતિઓ ઉભરી રહી છે અને હવે કોલ મર્જ સ્કેમ લોકોને ભારે…
ભારતે બાંગ્લાદેશ વિરુદ્ધ કાવતરાના દાવાઓ નકાર્યા
ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે બાંગ્લાદેશની વચગાળાની સરકારની ચિંતાઓને ફગાવી દીધી હતી. બાંગ્લાદેશે દાવો કર્યો હતો…
ભારત-ચીન લિપુલેખ પાસ દ્વારા ફરી વેપાર શરૂ કરશે
ભારત અને ચીન લિમ્પિયાધુરા નજીક લિપુલેખ પાસ દ્વારા વેપાર ફરી શરૂ કરવા સંમત થયા…
ઓડિશામાં અગ્નિ-5નું સફળ પરીક્ષણ
ભારતે તેની પહેલી ઈન્ટરકોન્ટીનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તેનું પરીક્ષણ બુધવારે ઓડિશાના…
મહારાષ્ટ્રમાં CSDS ડિરેક્ટર સંજય કુમાર વિરુદ્ધ મહારાષ્ટ્ર પોલીસે FIR નોંધી
મહારાષ્ટ્ર પોલીસે બુધવારે રાજકીય વિશ્લેષણ સંગઠન સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ…
I.N.D.I.Aના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી
વિપક્ષ ગઠબંધન I.N.D.I.Aના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ બી સુદર્શન રેડ્ડીએ આજે ગુરુવારે…
ચૂંટાયેલી સરકારો રાજ્યપાલોની મનમરજીથી ચાલી શકે નથી : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે ચૂંટાયેલી સરકારો રાજ્યપાલોની મનમરજીથી ચાલી શકે નથી. જો રાજ્યની વિધાનસભા…
દિલ્હી CM એટેક કેસમાં, આરોપી 5 દિવસના પોલીસ રિમાન્ડ પર, આરોપી ગુજરાતના રાજકોટનો રહેવાસી
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર 20 ઓગસ્ટના રોજ સવારે 8.15 વાગ્યે લોક દરબાર દરમિયાન એક…
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઈવે બંધ
દેશના પશ્ચિમ ભાગ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદને કારણે જનજીવનને અસર થઈ છે. આજે બંને રાજ્યોમાં રેડ…