યુરોપ પ્રવાસે પૂછ્યો પ્રશ્ન કે હવે જો આતંકવાદી હુમલો થાય તો શું? : એસ જયશંકરે કહ્યું -“જો ઉશ્કેરવામાં આવશે તો, અમે ઘરમાં ઘૂસીને મારી નાખીશું”

      એસ જયશંકરે કહ્યું કે, જો ભારતને આતંકવાદી હુમલાઓ માટે ઉશ્કેરવામાં આવશે, તો ભારત પાકિસ્તાનની…

અમેરિકાએ 122 ચાઈનીઝ ઈમિગ્રન્ટસને ચાર્ટર ફલાઈટથી ચીન ડિપોર્ટ કરી દીધા

  અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફને લઈને સંબંધો વણસેલા છે ત્યારે એક મહત્વના સમાચાર સામે આવ્યા…

જહાજમાં આગ લાગતા ભારતીય નેવીનું દિલધડક ઓપરેશન : 14ને બચાવાયા

યૂ જિંગે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, ‘અમે ભારતીય નૌકાદળ અને મુંબઈ કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં…

બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના અને બલુચી વિદ્રોહીઓ વચ્ચે જંગ, 23 પાક. સૈનિકોનાં મોત

  ઈસ્લામાબાદ,(પાકિસ્તાન) બલુચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સેના અને બલુચ વિદ્રોહીઓ વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો છે. અલગ અલગ…

જોશી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના એજન્ટે 28 લોકો સાથે 7 લાખની છેતરપિંડી કરી

    રાંદેસણમાં રહેતા વકીલને બે વર્ષ પહેલા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો એજન્ટ મળી ગયો હતો. ધોળેશ્વર…

છેલ્લાં 11 વર્ષમાં 27 કરોડ ભારતીયો દારુણ ગરીબીમાંથી બહાર આવ્યાં : વર્લ્ડ બેન્ક

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી સરકાર હેઠળ ભારતે છેલ્લાં એક દાયકામાં દારુણ ગરીબીના પ્રમાણમાં મોટો ઘટાડો…

એમ્બ્યુલન્સને રસ્તો નહીં આપવા પર ભારે દંડ ભરવો પડી શકે.. હિમાચલપ્રદેશમાં એમ્બ્યુલન્સને રસ્તો નહીં આપતા ટેમ્પો ટ્રાવેલર અને ફોર્ચ્યુનરને રૂ.66,000નો મેમો ફાટ્યો

  ઘણીવાર એવું બને છે કે એમ્બ્યુલન્સનું વારંવાર સાયરને કે હોર્ન વાગે છે, પરંતુ લોકો એમ્બ્યુલન્સને…

મધ્યપ્રદેશની હોસ્પિટલમાં નવજાત બાળકીને કુતરાં ખાઈ ગયા

  મધ્યપ્રદેશના મહૂની ભારત હોસ્પિટલમાં શનિવારે એક દુખદ ઘટના બની છે. અહીં હોસ્પિટલના ટોયલેટમાં એક નવજાત…

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે દેશના સ્વતંત્રતા સંગ્રામ અને પછી દેશને મળેલી આઝાદીને લઈને મહત્વનું નિવેદન આપ્યું

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે દેશના સ્વતંત્રતા સંગ્રામ અને પછી દેશને મળેલી…

દિલ્હીમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાથી ખળભળાટ

    નવી દિલ્હી નવી દિલ્હીમાં નેહરૂ વિહાર વિસ્તારમાંથી નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો…

RBIએ રેપો રેટમાં કરેલા ઘટાડા બાદ બેન્કોએ લાભ ગ્રાહકો સુધી લંબાવ્યો

  બેન્ક ઓફ બરોડા (બીઓબી) અને ખાનગી ક્ષેત્રની ટોચની બેન્ક એચડીએફસી બેન્કે વ્યાજદરમાં અનુક્રમે 0.50 ટકા…

ઇન્દોરના અતિચર્ચિત રાજા રઘુવંશી કેસનો ઉકેલ લાવવામાં છેવટે પોલીસ સફળ રહી

      ઇન્દોરના અતિચર્ચિત રાજા રઘુવંશી કેસનો ઉકેલ લાવવામાં છેવટે પોલીસ સફળ રહી છે. કોઇ…

છત્તીસગઢમાં IED બ્લાસ્ટમાં ASPએ જીવ ગુમાવ્યો, બે અધિકારી ઘાયલ

  સુકમા (છત્તીસગઢ) છત્તીસગઢના સુકમા જિલ્લામાં પેટ્રોલિંગ દરમિયાન પ્રેશર આઈઈડી વિસ્ફોટમાં એડિશનલ સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ (ASP)એ…

ખરાબ હવામાનને કારણે શુક્લાની અવકાશ યાત્રા બુધવાર સુધી મુલતવી

  ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ લોકોને લઈને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જઇ રહેલું…

પ્રિવેન્ટિવ ડિટેન્શન એક અસાધારણ સત્તા સરકાર તેના અમલમાં સંયમ રાખેઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે એક આદેશમાં મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે પ્રિવેન્ટિવ ડિટેન્શન રાજ્યને મળેલી એક અસાધારણ સત્તા…