ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી ૮૦ મીટરનો રોડ વડાપ્રધાનનાં માતાના નામથી ઓળખાશે ઃ મેયર હિતેશ મકવાણા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા ૧૮ મી જુનના રોજ ૧૦૦ વર્ષ પૂર્ણ કરવાના છે. જેઓ ગાંધીનગરના…

છોકરી પોતાની મરજી પ્રમાણે જીવનસાથી પસંદ કરી શકે, કોઈ દખલ ન કરી શકે ઃ HC

ન્યાયાધીશ બી વીરપ્પા અને કે એસ હેમ્લેખાની ડિવિઝન બેંચે ૧૯ વર્ષીય યુવતીના પિતા દ્વારા દાખલ કરવામાં…

કોંગ્રેસનો રાજભવન ખાતે વિરોધ…

નેશનલ હેરાલ્ડ કેસમાં સતત રાહુલ ગાંધીની ઇડીમાં પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે દેશભરમાં કોંગ્રેસ દ્વારા…

કોન્ટ્રાક્ટ બેઝ કે આઉટશોર્સમાં નોકરી કરતાં ‘‘મોસાળે જમણવાર અને માં પીરસનાર’’ જેવો ઘાટ, નિયમો કી ઐસી કી તૈસી,…..

ગુજરાતમાં રીટાયર્ડ બાદ નવયુવાોની નોકરી પર તરાપ મારીને સીનીયર સીટીઝનો એક યા બીજી રખે નવી ટેન્કીકલ…

વાહ ભાઈ વાહ, દિવ્યાંગની હિંમતને સલામ,

દેશમાં અનેક દિવ્યાંગો છે, ત્યારે જેને મહેનત કરવી જ છે, અને કામ કરવું જ છે, તેના…

શ્રમિકો માટે ૫ રૂપિયામાં ભોજન, આઉટસોર્સિંગ, ફિક્સ પગારધારકોના માટે ભોજન ક્યારે?…..

ગુજરાત સરકાર દ્વારા અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને દરેક જગ્યાએ જ્યાં કડીયાનાકા હોય ત્યાં ફક્ત દસ રૂપિયામાં…

રાજ્યના ૧૧૫ સરકારી વકીલોના પ્રોબેશન પૂર્ણ થયાના હુકમો કરાયા

કાયદા વિભાગ હેઠળના તમામ સરકારી વકીલો (આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર) માટે તાજેતરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સટી ખાતે…

રાજ્ય પોલીસનો ભષ્ટ્રાચાર ચરમ સિમાએ પહોચ્યો

ગુજરાત પોલીસ વિભાગને તેમના જ સ્ટાફનાં પોલીસ કર્મચારીઓના કલકિંત ભ્રષ્ટ્રાચારથી કપાળે કાળી ટીલી લગાવતા કિસ્સાઓ ઉજાગર…

ઓળખ બદલી સરકારી હોસ્પિટલમાં ગયા મંત્રી, જાેતા જ આંખો પર ના થયો વિશ્વાસ

કોરોના મહામારીમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એકશનમાં છે અને સતત અધિકારીઓ સાથે સમીક્ષા કરી રહ્યા…

કાયમીને નવાજ્યા, આઉટશોર્શિગની બાદબાકી કેમ? કોરોના વોરીયર્સનું સન્માન કે ધુપ્પલ,

ગુજરાતમાં કોરોનાની મહામારી વખતે અનેક લોકો કોરોના ના કારણે મૃત્યુ પામ્યા હતા.ત્યારે ય્ત્ન-૧૮ મહાનગરપાલિકા ૨૦૨૦ ની…

વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં યોજાનાર ‘ગુજરાત ગૌરવ અભિયાન’માં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રીમંડળના સભ્યશ્રીઓ, સાંસદ-ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે .

ગુજરાતના આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસની નેમ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ…

નિવૃતને કરાર આધારીત નિમણૂકથી અનેક યુવાનો નોકરીથી વંચિત, વંચિતોનો વિકાસ કે નિવૃતોનો ?

ગુજરાતમાં નોકરીઓનો એટલો મોટો ખજાનો છે,કે કોઈ બેકાર ન રહે,પણ નોકરીમાં રિટાયર્ડ થયા બાદ પાછા ચાર-પાંચ…

ભાજપના એક નગરસેવકનું ત્રણ મહિનાથી ટલ્લે ચઢેલું કામ ન થતા ડે.મેયર સામે તંત્ર વિરુદ્ધ બળાપો કાઢતા ડે. મેયરે રોકડું પરખાવ્યું

ગુજરાતનું કહેવાતુ પાટનગર GJ-18 મનપામાં અસ્તિત્વમાં આવ્યા બાદ આ ત્રીજી ટર્મ ચાલી રહી છે. ત્યારે ભાજપનું…

શિક્ષકો-અમારો પરિવાર છે અને પરિવારના વાજબી તમામ પ્રશ્નનો ઉકેલ લાવવો અમારી જવાબદારી છે : શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

રાજ્યના શિક્ષકોના વર્ષો જુના પ્રશ્નોના એક સાથે ઉકેલ લાવી ઐતિહાસિક નિર્ણય કરવા બદલ આજે રાષ્ટ્રીય શૈક્ષિક…

ગુજરાતના સ્વ. મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની 94મી જન્મજ્યંતિ પ્રસંગે ગઈકાલે 03-06-2022ના રોજ 08:30 થી 09:30 ગાંધીનગર ખાતે…