રાજ્યમાં ૪૭ ગુન્હા આચરનાર રીઢો ગુનેગાર ઉમેશ ખટીકને ક્રાઇમબ્રાંન્ચે ઝબ્બે કર્યો

ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ૪૭ ગુનાઓ આચરનાર રીઢો ગુનેગાર ઉમેશ ખટીકને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી…

GJ-18માં બોગસ ડિગ્રી સર્ટિફિકેટ વેચાણના કૌભાંડમાં પરપ્રાંતિય મહિલાનું મોટું કનેક્શન

પાટનગરના સેક્ટર ૨૨ માં ચાલતા બોગસ ડિગ્રી સર્ટિફિકેટ વેચવાના કૌભાંડનો પર્દાફાસ થયો તેમાં મહિલા સૂત્રધાર અને…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક વડોદરાના સુખાલીપુરા ગામે પહોચ્યા

          મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સરળ-સહજ વ્યક્તિત્વ અને જનસેવક તરીકેની અનોખી સંવેદનાનો…

આવતીકાલે ૨૬ માર્ચ, ૨૦૨૨ ના રોજ ગાંધીનગર સંસદીય ક્ષેત્રના પ્રજાવત્સલ સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ જુદી જુદી વિધાનસભા અન્વયે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાશે.

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આવતીકાલે ૨૬ માર્ચ, ૨૦૨૨ ના રોજ ગાંધીનગર…

ખેડૂતોના ખભે બંદૂક ફોડીને રાજનીતિ કરવાનુ કોગેસ બંધ કરે ગુજરાતના ખેડૂતોના હિત માટે આ સરકાર કોઈ પણ કિંમતે પાવર એકસચેન્જ માંથી વીજળી ખરીદવા માટે કટિબદ્ધ છે:મંત્રી શ્રી જીતુભાઈ વાઘણી

ગુજરાતના ખેડૂતોના હિત માટે આ સરકાર કોઈ પણ કિંમતે પાવર એકસચેન્જ માંથી વીજળી ખરીદવા માટે કટિબદ્ધ…

રાજ્યમાં આગામી દિવસોમાં પીએમ આવાસ યોજના હેઠળ વધુ એક લાખ આવાસોનું નિર્માણ કરાશે ઃ અર્જુનસિંહ ચૌહાણ

રાજ્યના ગામ વિકાસ રાજ્યમંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગરીબ પરિવારોને ઘરના ઘરનું સપનું પૂર્ણ થાય…

દિકરાના જન્મદિને ભામાશાએ દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી ઉજવણી કરી,

બ્રાંન્ડેડ કંપનીનું પાંચ હજારનું પેન્ટ પહેર્યા કરતાં ભારતનું પાંચસોથી ૧ હજારનું પેન્ટ પહેરીને ખીસ્સામાં ચાર હજાર…

પ્રજાના રંગમંચના પ્રશ્ને અંકીતે પીપુડી વગાડી, ૪૧ ભાજપના નગરસેવકો ચૂપ કેમ?

           GJ-18 મનપા સમાવિષ્ઠ વિસ્તારોમાં ૧ થી ૩૦ સેક્ટરો આવેલા છે તેમાં…

GJ-18 ખાતે પણ કરોડોનો ટેક્સ નહીં ભરનારા સામે કમિશ્નર ક્યારે યાદી બહાર પાડશે?

  GJ-18 એટલે ગુજરાતનું પાટનગર કહેવાય, ત્યારે આજે બાર વર્ષ પૂર્ણ થયા અને ત્રીજી મહાનગરપાલિકાની ચાલી…

સરકારી કચેરીઓમાં ફાઇલોના ઢગલા, નિકાલ ક્યારે કરશે બગલા, બાકી નાણાં સિવાય નથી કોઇના હગલા, કામમાં નથી પાડતા પગલાં,

ગુજરાતના સરકારના સચિવાલય સ્થિત વિભાગો તેમજ જિલ્લાકક્ષાની કચેરીઓમાં નિવૃત્તિની સામે નવી ભરતીની ટકાવારી માત્ર ૧૫ થી…

અમદાવાદના બાવળા નજીક ૩૦૦ વીઘામાં રૂ. ૨૫૦ કરોડના ખર્ચે બનશે બ્રહ્મ સમાજનું દુર્ગાધામ

27મી માર્ચે ભૂમિ પૂજન, કાર અને બાઇક રેલીનું પણ આયોજન. ગુજરાત ભરમાંથી હજારો ભૂદેવો દુર્ગાધામ આવી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી ‘નમો વડ વન’ સ્થાપનાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશની આઝાદીના 75 વર્ષ અવસરે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષના આંતરરાષ્ટ્રીય…

અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકોને તેમના હકોનું રક્ષણ મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ: સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર

    અત્યાચારનો ભોગ બનેલ અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકો માટે હેલ્પલાઈનનું સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રીના હસ્તે…

GJ-18 અડાલજ ખાતે ગુજરાત કૂર્મી ક્ષત્રિય (સમસ્ત પાટીદાર) મહાસભાની મીટીંગ ભરચક

દેશમાં કૂર્મી ક્ષત્રીય સમસ્ત પાટીદાર દરેક રાજ્યમાં વસેલા છે. ત્યારે ગુજરાત ખાતે એવા ય્ત્ન-૧૮ના અડાલજ ખાતે…

GJ-1 , GJ-18 ખાતે યુપી, મહારાષ્ટ્રથી શેરડીનો કોલો ચલાવતા મજૂરો ASI,IPSના પગારથી વધારે કમાય છે,

અમદાવાદમાં કોરોનાની લહેર ઓછી થઈ ગઈ છે પરંતુ ગરમીએ આ વર્ષે અમદાવાદીઓના હાલ બેહાલ કર્યા છે…