અયોધ્યા આક્રોશ: રામ મંદિર દાન ચોરી કેસમાં SITનો મોટો ધડાકો, ગૃહ સચિવને સોંપાયો ગુપ્ત રિપોર્ટ!

અયોધ્યા રામ મંદિરમાં દાન અને પ્રસાદની રકમની ચોરીના ચકચારી મામલે સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ…

હવે વારંવાર PUC સર્ટિફિકેટ રિન્યૂ કરાવવાની ઝંઝટ ખતમ! ત્રણ વર્ષ સુધી ચાલશે; સરકાર કરવા જઈ રહી છે આ ફેરબદલ

પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ એટલે કે, PUCને લઈને સરકાર એક મોટો ફેરબદલ કરવાની તૈયારીમાં છે. પ્રસ્તાવિત…

કુડાસણ ખાતે ગાડી સળગી, જુઓ વિડિયો, ફાયર બ્રિગેડ આવે તે પહેલા પાણીનો છંટકાવ

યુરેનિયમનો મહાભંડાર, સોનું અને તાંબું, મંગોલિયાના ખજાનાથી ભારત થશે માલામાલ? જાણો કેમ વધી રહ્યું છે મહત્વ

મંગોલિયા પોતાના વિશાળ ખનિજ ભંડારો, ખાસ કરીને સોનું અને યુરેનિયમ માટે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યું…

Anand Ketika Vyas: ગુજરાતમાં સરકારી મહિલા અધિકારી પાસે 3.56 કરોડની અપ્રમાણસર મિલકત! કેતકી વ્યાસ સામે ACBમાં ગુનો

અમદાવાદ: ગુજરાતમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરૂદ્ધ લાંચ રૂશ્વવત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ…

ખેડૂતોના મુદ્દે કોંગ્રેસની 500 કિમી પદયાત્રા: કચ્છ અને સુરેન્દ્રનગરથી દ્વારકા સુધી કિસાન અધિકાર યાત્રા

  ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસે ફરી એકવાર આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. 1111 ટ્રેક્ટરની રેલી બાદ…

રાજ્યના 52 પોલીસ અધિકારીઓ અને કર્મીઓને આઉટ ઓફ ટર્ન અપાશે પ્રમોશન

ગુજરાત પોલીસ વિભાગમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસે લાલ આંખ કરી અને તેના…

ગુજરાતના પનોતા પુત્ર તુષાર મહેતાની સોલિસિટર જનરલ ઓફ ઈન્ડિયા તરીકે વધુ ત્રણ વર્ષની મુદત માટે ફરીથી નિયુક્ત

અમદાવાદ,તા.22 કેન્દ્ર સરકારે ગુજરાતના પનોતા પુત્ર અને સિનિયર એડવોકેટ સોલિસિટર જનરલ ઓફ ઈન્ડિયા તુષાર મહેતાને વધુ…

Bhavnagar Rains : ભાવનગરમાં મેઘરાજાની ‘ધમાકેદાર એન્ટ્રી બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ, રસ્તાઓ પાણી-પાણી

ભાવનગર શહેરમાં લાંબા સમયથી જેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તેવા મેઘરાજાની આજે ધમાકેદાર એન્ટ્રી…

‘મહિલાઓને દર્દથી તડપતી જોવામાં આવતી હતી મજા’: કાનપુરના આ સાયકો યુવકની કરતૂત જાણી ચોંકી જશો

ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક હૃદયકંપાવી દેનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં રસ્તે ચાલતી મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ…

આ છે વિશ્વના 10 શક્તિશાળી દેશો, કદ અને ક્ષેત્રફળની દ્રષ્ટીએ નાના પણ પ્રભાવશાળી

દુનિયામાં ઘણા દેશો એવા છે જે તેમના નાના ક્ષેત્રફળ અને વસ્તી હોવા છતાં, વૈશ્વિક રાજકારણ, અર્થતંત્ર…

ઉજ્જૈનમાં મહાકાળની ભસ્મ આરતીના દર્શનને, હવે મોબાઇલ નંબરથી 3 મહિનામાં માત્ર એક જ વાર મંજૂરી આપવામાં આવશે

ઉજ્જૈન, નવી દિલ્હી, 21 જુન (હિ.સ.) મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જ્યોતિર્લિંગ ભગવાન મહાકાલેશ્વર ખાતે, ભસ્મ આરતી માટે સોમવારથી…

બિલ્ડરો સરખા રહેજો નહીં તો ગ્રાહકો જેલના સળિયા ગણાવશે! આ છે RERAના ગ્રાહકો માટે 10 પાવરફૂલ નિયમો

રેરા (RERA) નો કાયદો એ ગ્રાહકોના હિતોની રક્ષા કરવા અને બિલ્ડરોની મનમાની રોકવા માટે બનાવાયો છે.…

રામ મંદિર દાન ચોરી વિવાદમાં મોટી કાર્યવાહી, 40 કર્મચારીઓને દાન ગણતરીમાંથી દૂર કરાયા

અયોધ્યાના રામ મંદિર પ્રસાદ અને દાન ગેરરીતિ મામલે તપાસ વચ્ચે મંદિર ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો છે.…

શા માટે અમેરિકાએ આખા વિશ્વ પર લગાવ્યો AI પ્રતિબંધ? જાણો ટેક જગતને હચમચાવી દેનારી આ ઘટના

આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી વિકાસના નવા શિખરો સર કરી રહી છે, પરંતુ સાથે…