અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ એક મોટું નિવેદન આપ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ…
Category: Main News
સરકારે તમારી સમસ્યાનું સમાધાન લાવવા તિજોરી ખોલીને તમારા ધારાસભ્યોને બબ્બે કરોડ રૂપિયા આપી દીધાં, રસ્તા રિપેર થઈ જશે??…
સામાન્ય વરસાદ આવતાની સાથે જ ગુજરાતના મોટા ભાગના રસ્તાઓ પર ચોપડેલો ભ્રષ્ટાચારનો ડામર ઉખડવા લાગે છે.…
વડોદરાના ભાયલી બાદ પેથાપુર ખાતેના સંજરી પાર્ક નજીક આ ઝંડા કયા દેશના?? ચર્ચાનો વિષય
વડોદરાના ભાયલીનીમાં ઘર પર ઝંડા લગાવવાની ઘટના સામે આવી હતી. જે બાદ વડોદરા શહેરમાં કોઈ અઘટિત…
ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં જાણો આખી ઘટના, શું હતો આરોપી યુવકનો મનસૂબો
હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તેવામાં રાજ્યમાં અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું…
અરવિંદ કેજરીવાલ જેલમાં હોવાથી સરકાર કામ કરી રહી નથી :રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો…
એક્સાઈઝ પોલિસીમાં કથિત ગોટાળાને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ હોવાથી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાનો…
રાજ્યના તમામ જિલ્લામાં યુવાનો પાસેથી 2 લાખ રૂપિયા લઇને ૧૦૦૦ હોમ ગાર્ડના ખોટા સર્ટિફિકેટ આપીને નોકરી આપવામાં આવી : આક્ષેપ
રાજ્ય સરકાર દ્વારા રોજગારી આપવાનો દાવો કરે છે અલગ અલગ જગ્યાએ સરકારી યોજનામાં ભરતી ની જાહેરાત…
ગૃહમંત્રી, પોલીસ પ્રશાસન શાબાશ, પથ્થરમારો કરનારાની પથારી ફેરવી ખરી, શાંતિમય અમારું ગુજરાત
સુરતમાં ગણેશજીનાં પંડાલ પર પથ્થરમારા બાદ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પથ્થરમારો કરનારા તત્વો ગણતરીની મિનિટોમાં…
૧૧મી વેસ્ટર્ન રિજનલ પોલીસ કો-ઓર્ડીનેશન બેઠક યોજાઇ
રાજ્યો વચ્ચે સંકલન ખૂબ જરૂરી: ગુનાઓ પર અંકુશ લાવવા તથા ગુનાખોરીના પ્રિવેન્શન-ડિટેકશન માટે આ બેઠકો અત્યંત…
ગણેશજીના ઉત્સવ પર પથ્થરમારો કરનારાઓના ઘરો પર બુલડોઝર ચલાવો: સુરતમાં લાગ્યા યોગી…યોગીનાં નારા….
સુરતના સૈયદપુરામાં ગણેશ પૂજા પંડાલમાં પથ્થરમારો થતાં ભારે હોબાળો થયો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા હિન્દુ…
પોતાના ઈરાદાઓને બાજુ પર રાખીને લોકો વિશે વિચારવું એ જ ભગવાન : રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી ત્રણ દિવસની મુલાકાતે અમેરિકા પહોંચી ગયા છે. તેઓ ટેક્સાસના…
ભાજપ ગુજરાતને કઈ હદે બરબાદ કરવા માંગે છે તે સમજાતું નથી.’ : પૂર્વ સાંસદ વીરજી ઠુંમર
અમરેલીના કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુંમરે વિવિધ મુદ્દે ભાજપ સામે પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે,…
રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં ત્યાગવલ્લભ સ્વામીનું વધુ એક કૌભાંડ,ગરીબોના હકની 113 કરોડની જમીન પચાવી પાડી
રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં ત્યાગવલ્લભ સ્વામીનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. સ્વામીનારાયણ સંત બની બેઠેલા ત્યાગવલ્લભ…
જુઓ વિડીયો: સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો, ધારાસભ્યએ કહ્યું, કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે
સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો પોલીસ ચોકીએ એકઠાં…
હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીટ વહેંચણીને લઈ સમજૂતી
હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીટ વહેંચણીને લઈ સમજૂતી થઈ ગઈ…
શાતિર ચેક ચોરની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દેવાયો, જાણો ચોરીની કરામત
અત્યાર સુધી તમે બેંકમાંથી ગ્રાહકો પાસેથી રોકડ રકમની છેતરપિંડી કરી ગઠિયાઓ ફરાર થવાના કિસ્સાઓ સાંભળ્યા હશે.…