મુખ્યમંત્રી વિજય રૂપાણીની નાબાર્ડના ચેરમેન ચિંતાલા સાથે ગાંધીનગરમાં બેઠક

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નાબાર્ડના ચેરમેન શ્રી ચિંતાલાએ ગાંધીનગરમાં યોજેલી બેઠકમાં ગુજરાત સરકાર અને નાબાર્ડના સંબંધો…

નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના સૌ પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકેગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડૉ. જે.એમ. વ્યાસની નિમણૂક

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીને રાષ્ટ્રીયકક્ષાનો દરજ્જો અપાયા બાદ સૌ પ્રથમ વાઇસ ચાન્સેલર…

કોંગ્રેસ ધ્વારા પેટા ચુંટણીમાં સંભવિત ઉમેદવારો પર લાગી મહોર

ગુજરાતમાં કોરોના વાયરસ બે ફામ બન્યો છે, ત્યારે ચૂંટણીપંચ ધ્વારા 8 પેટા ચૂંટણીની મંજૂરીથી ગરમાવો રાજકારણમાં…

ગાંધીનગર જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સૂર્યસિંહ ડાભી કોરોના પોઝીટિવ

ગાંધીનગર ખાતે તાલુકા પંચાયતની કારોબારીની મીટીંગ પૂર્ણ થયા બાદ ગાંધીનગર જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સૂર્યસિંહ ડાભી કોરોના…

દેશના પશ્રિમી રાજયો એકબીજા સાથે અરસ પરસ સંકલન થકી ઉત્તમ પ્રેકટીસીસનો અભ્યાસ કરીને “એક ભારત શ્રેષ્ઠ ભારત” બનાવવા માટે ઉચ્ચ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનુ નિર્માણ કરીએ : પ્રદીપસિંહ જાડેજા

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે,દેશના પશ્રિમી રાજયો એકબીજા સાથે અરસ પરસ સંકલન કરીને…

શાળાઓ, કોલેજો, થિયેટરો ખૂલ્યા તો ન્યાયાલય ખોલવામાં ગલ્લા,તલ્લા કેમ?

દેશમાં કોરોના વાયરસના પગલે અનેક નાગરિકે, ભણેલા યુવાનોથી લઇને નોકરીઆતો ની પણ નોકરીઓ જોખમમાં આવી ગઈ…

લોકડાઉન બાદ પણ કોર્ટ ન ખૂલતાં આ વકીલ આત્મનિર્ભર બનીને ગીર ગાય લાવ્યા

દેશમાં કોરોના ના કારણે અનેક લોકોની નોકરીઓ ધંધો ચોપટ થઈ ગયા છે ઘણી જ કંપની ઓએ…

ગાંધીનગર સે.21 ખાતેનું હનુમાનનું મંદીર તોડવાની અફવાથી AHP લાલઘૂમ

ગુજરાતમાં 22 વર્ષથી એક હથ્થુ શાસન ભાજપનું ચાલી રહ્યું છે. ત્યારે ઘણી વાર ચૂંટાયેલા સભ્યો, વોર્ડના…

ગાંધીનગર સે.21 ખાતે ગંદકી, દબાણો, સાફ-સફાઈના પ્રશ્ને અંજલી બેન ભાજપના એક હોદેદાર પર તાડુકયા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય જે ગ્રાન્ટ સ્માર્ટસિટી અને મહાનગરપાલિકાઓ માટે દિલ્હીથી…

ફી મુદ્દે પરેશની રેસ થી પોલીસને લાગી ઠેસ, કયા કાયદા હેઠળ મારી ધરપકડ : પરેશ ધાનાણી

કોંગ્રેસનાં દિગ્ગજ અને કોડા છાપ ફાયરબ્રાન્ડ એવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આજે અમરેલી અમરેલી ખાતે…

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૫૧મી ગાંધી જયંતિએ પૂજ્ય બાપુના ગ્રામોત્થાનના સંકલ્પને સાકાર કરતા રાજ્યના ચાર જિલ્લાના ગામોમાં ૧૦૦ ટકા હર ઘર જલ : નલ સે જલનો શુભારંભ કરાવ્યો હતો.

આ ચાર જિલ્લાઓમાં ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારના ૩,૦૯,૮૨૬ ઘરોને, મહેસાણાના ૫,૧૦,૫૦૩ ઘરોને, આણંદના ૪,૦૧,૪૦૯ ઘરોને તથા મહાત્મા…

ગાંધીજીના જીવન સંદેશને આપણે સૌએ આત્મસાત કરવો જોઈએ : રાજેન્દ્ર ત્રિવેદી

સત્ય, અહિંસા, પ્રેમ અને કરુણાને વરેલા તથા અંત્યજોના ઉદ્ધારક, અસ્પૃશ્યતા નિવારક, નશાબંધી, સ્વાવલંબન અને સ્વદેશીનો વંટોળ…

મુખ્યમંત્રી ધ્વારા ગાંધી જયંતિ નિમિતે 5 ઓક્ટોમબરથી 31 ડિસેમ્બર સુધી ખાદી માં 20 ટકા વળતરની જાહેરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ અવસરે સમગ્ર રાજ્યમાં આગામી 5 ઓકટોબર થી…

કોંગ્રેસનાં સુપ્રીમો એવા રાહુલગાંધી પોલીસની ઝપાઝપીમાં જમીન પર પછડાયા  

ઉત્તર પ્રદેશના હાથરસ માં બનેલી ઘટનાની આખો દેશ અત્યારે રોષમાં છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ…

રાહુલગાંધી સાથે પોલીસે કરેલા દુર્વ્યવહારના જામનગર, વડોદરા ખાતે કાર્યકરોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા   

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે પોલીસે કરેલા દુર્વ્યવહારના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં પણ રોષ…