મહારાષ્ટ્ર કેડરના આઈપીએસ અધિકારી અબ્દુર્રહમાને બુધવારે નાગરિકતા સુધારણા બિલ રાજ્યસભામાંથી પાસ થયું તેના વિરોધમાં પોતાના પદેથી…
Category: Exclusive News
હવે સરકાર આ ત્રણ વીમા કંપનીઓનુ મર્જર કરવાની તૈયારીમાં
દેશની ત્રણ સરકારી વીમા કંપનીઓનુ મર્જર કરીને સૌથી મોટી વીમા કંપની બનાવવાની સરકારની યોજનાને આજે કેબિનેટની…
જમીનનું વળતર જૂના માલિકને ચૂકવવા બદલ કચ્છ કલેકટરનો ઉધડો લેતી હાઈકોર્ટ
ખોટા માણસોને વળતર ચૂકવાયાના કેસની સુનાવણી કરી રહેલી ગુજરાત હાઈકોર્ટની ચીફ જસ્ટીસની બેંચે કચ્છ કલેકટર એમ…
કયા પૂર્વે મેયરને ત્યાં 1793 કિલો સોનાની ઈંટો, ઝડપાઇ : વાંચો…..
ભ્રષ્ટાચાર હવે દેશ દુનિયામાં દિવસે ને દિવસે વધી રહ્યો છે. મોટાભાગના ભ્રષ્ટાચાર પાછળ નેતાઓ નો જ…
ગુજરાતમાં વિકાસના કામો કેમ અટક્યા છે નીતિન પટેલે આપ્યું આ કારણ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગૃહમાં જણાવ્યું હતું કે, અમારી સરકાર ગતિશીલ છે અને ગતિશીલ રહેવાની…
એક કેદી પાછળ અધધ….ખર્ચ કરતો દુનિયાનો દેશ, સૌથી મોંઘી જેલ દુનિયાની વાંચો….
આ જેલનું નામ ગ્લાંતાનમો બે છે. આ જેલનું નામ એટલા માટે આવું છે કેમકે તે ગ્વાંતાનમો…
GPSC પરીક્ષામાં 40% વડોદરાના વિધાર્થીઓ ગેરહાજર – ક્રોઝ ઘટ્યો
બિનસચિવાલયની પરીક્ષાના વિવાદના પગલે દરેક કેન્દ્ર પર મોબાઈલનું કડક ચેકિંગઃ કેન્દ્રની ૧૦૦ મીટરની અંદર ઝેરોક્ષ મશીનની…
દિલ્હી : ફી વધારાના વિરુદ્ધમાં JNUના વિદ્યાર્થીઓની રેલી, પોલીસનો બેરહેમ લાઠીચાર્જ
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થીઓએ સોમવારે હોસ્ટેલની ફી વધારવાના વિરોધમાં રાષ્ટ્રપતિભવન સુધી રેલી કાઢી હતી. આ…
કોંગ્રેસની વિધાનસભા કૂચ પર પાણીમારો, પોલીસ વાહન પર પથ્થરમારો ,અમિત ચાવડા સહિતના નેતાની અટકાયત
આજથી ત્રિદિવસીય શિયાળું સત્રનો પ્રારંભ થાય છે ત્યારે કોંગ્રેસ વિધાનસભા અંદર અને બહાર સરકારને ઘેરવા પ્રયાસ…
અમિત શાહે કલોલના કેન્દ્રીય ગૃહમંત્રીએ 38 દિવ્યાંગ બાળકોને પ્લેનમાં મુસાફરી કરાવી સંસદના દર્શન કરાવ્યા
ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કલોલની સરકારી શાળામાં અભ્યાસ કરતા 38 જેટલા…
લોન….લોન……જો જો લેતા નહીં, આટલું તગડું વ્યાજ ચૂકવવું પડશે
પગાર મળતા જ પરત કરવાના વાયદે મળતી ઉધાર એટલે કે પે ડે લોન પર અમેરિકાના 15…
પ્રજા માટે બન્યા વિરોધપક્ષના નેતા ટ્રાફિકમામા
વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઘણી વાર અલગ અલગ રૂપમાં જોવા મળે છે. તેઓ સામાન્ય વ્યક્તિની જેમ…
ઉન્નાવની સળગાવી દીધેલી બળાત્કાર પીડિતા યુવતીનું મોતઃ દેશભરમાં આક્રોશ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉન્નાવ ગેંગરેપ પીડિતાના મોતને અત્યંત દુ:ખદ ગણાવતા ઉમેર્યું હતું કે, પીડિતાનો…
કેવા હોય છે નિર્દયી લોકો.. પોતાની બિમાર પત્નીને પણ જિવતી દફનાવી દેતા હશે…!
નોર્થ ગોવાના બીચોલીમ તાલુકાના નરવેમ ગામમાં એક માણસે પોતાની બીમાર પત્નીને જીવતી દાટી દીધી હતી. તિલ્લારી…
LRD ભરતીમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શું કરી જાહેરાત….? જુઓ…
ગુજરાત સરકાર દ્વારા LRD દ્વારા લેવામાં આવતી ભરતી પરીક્ષાઓમાં 20 ટકા વેઈટીંગ લીસ્ટ બનાવવાની જાહેરાત કરી…