જુના જોગીઓ અને મંત્રીઓની ટિકિટમાં બાદબાકી ગુજરાતમાં ભાજપાના શાસનના વળતા પાણીનો અંદેશો હોય તે સ્પષ્ટ છે : આલોક શર્મા

ભાજપે આજે જાહેર કરેલા ૧૬૦ ઉમેદવારો પૈકી ૨૦ જેટલા ઉમેદવારો કોંગ્રેસ પક્ષમાંથી પક્ષ પલટો કરીને આવ્યા…

કૉંગ્રેસ દ્વારા ભાજપ શાસનના કાઉન્ટડાઉનની રિવર્સ ક્લોકનું અનારવરણ કરાયું : કચ્છ જીલ્લાના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

૮ ડીસેમ્બર ચૂંટણી પરિણામના દિવસે ૧૨ વાગે ઘડીયાળ બંધ થઈ જશે અને ગુજરાતમાં ભાજપ સરકારના કુશાસનના…

કોંગ્રેસના ધારાસભ્ય મોહન રાઠવાનું રાજીનામું :  આજે સાંજે કમલમ ખાતે ભાજપનો કેસરિયો ધારણ કરશે

આદિવાસી મતો કબજે કરવા ભાજપનો મોટો દાવ અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને પક્ષ પલટાની મોસમ બરાબરની…

આમ આદમી પાર્ટીએ બારમી યાદીમાં વિધાનસભા ચૂંટણી માટે 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા

  દહેગામ વિધાનસભા ઉમેદવાર સુહાગ પંચાલ દહેગામ વિધાનસભાથી મને હટાવી સુહાગભાઈ પંચાલને ટિકિટ આપી છે,ગુજરાતના યુવાનોને…

GJ-18 દક્ષિણની સીટમાં T સીરીઝ કરતાP સીરીઝના વોટરો વધ્યા,

સૌથી વધારે વસ્તી P સિરીઝની વધી, પાટીદારમાં ફક્ત એક જ નામ ગયું, T સીરીઝના બહારના ઉમેદવારોનો…

એલિસબ્રિજ બેઠક પર કોંગ્રેસે સેવાભાવી પ્રવૃત્તિઓને લીધે સ્થાનિક ઉમેદવાર ભીખુભાઈ દવેને ટિકિટ આપી

એલિસબ્રિજ બેઠક નાં કૉંગ્રેસ ઉમેદવાર ભીખુભાઇ દવે એલિસબ્રિજ બેઠક પર બ્રાહ્મણ અને જૈન સમાજનો દબદબો :…

હું કતારગામ અથવા બોટાદથી ચૂંટણીમાં ઝંપલાવીશ : આમ આદમી પાર્ટી પ્રમુખ ગોપાલ ઇટાલિયા

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિર અલ્પેશ કથીરિયા આપમાં જોડાઈ…

ભાજપે 182 બેઠકો પર ઉમેદવારોની પસંદગી કરી પૂર્ણ : દિલ્હીથી 10 નવે.ની આસપાસ પ્રથમ લીસ્ટ જાહેર કરાય તેવી શક્યતા 

  જીતે તેવા ઉમેદવારના નામ અલગ તારવીને છઠ્ઠી અથવા તો સાતમી નવેમ્બરે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં…

ભાજપ સામે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિત અનેક મુદ્દાઓનું આરોપનામું પ્રજા સમક્ષ મુકતાં કાઁગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોંલકી

OBC અને આદિવાસી મત કબ્જે કરવા કોંગ્રેસની નવી રણનીતિ છે જેમાં ભરતસિંહ સોલંકી પેટલાદ વિધાનસભાથી અને…

કેજરીવાલ અને ભગવંતમાન ગુજરાતમાં પોતાના ચાર્ટર્ડ પ્લેનમાં પંજાબ અને દિલ્હીના દંગા, દારૂ અને ડ્રગ્સના રૂપિયાના કોથળા લઈ ગુજરાત આવે છે તેવો કોંગ્રેસનો આક્ષેપ

    પંજાબ અને દિલ્હીના દંગા, દારૂ અને ડ્રગ્સના રૂપિયા ગુજરાતમાં ઠલવાય છે : આલોક શર્મા…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022 માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ : શ્રીમતી પી. ભારતી

12 ઓગસ્ટ થી 9 ઓક્ટોબર, 2022 દરમ્યાન યોજાયેલા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત 16,51,905 મતદાર…

આદર્શ આચારસંહિતા લાગુ થયાના ૨૪ કલાકમાં અમદાવાદ જિલ્લામાં કુલ ૨૫,૦૨૮ જેવા લખાણો, પોસ્ટર, બેનર્સ ઉતારવામાં આવ્યાં : અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ધવલ પટેલ

આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલની અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ધવલ પટેલના માર્ગદર્શનમાં કામગીરી તેજ…

સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મતદારોને ઘરે મતદાન કરવા માટે સગવડ કરાશે : અમદાવાદ કલેક્ટર ધવલ પટેલ

અમદાવાદ જિલ્લા કલેક્ટર ધવલ પટેલ અમદાવાદમાં 93428 હજારથી વધુ યુવાન પ્રથમ વખત મતદાન કરશે : ફર્સ્ટ…

ચૂંટણી પહેલા કે ચૂંટણી બાદ કોઈપણ સંજોગોમાં કોંગ્રેસ આપ સાથે ગઠબંધન નહીં કરે : આલોક શર્મા

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેંકર, પ્રવક્તા ડૉ.…

મતદાન વધારવાના ઉદ્દેશ સાથે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી કાલે ગાંધીનગરથી ‘અવસર રથ’ને પ્રસ્થાન કરાવશે 

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી ગાંધીનગર ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ગુજરાત વિધાનસભા…