12 ઓગસ્ટ થી 9 ઓક્ટોબર, 2022 દરમ્યાન યોજાયેલા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત 16,51,905 મતદાર…
Category: Politics
આદર્શ આચારસંહિતા લાગુ થયાના ૨૪ કલાકમાં અમદાવાદ જિલ્લામાં કુલ ૨૫,૦૨૮ જેવા લખાણો, પોસ્ટર, બેનર્સ ઉતારવામાં આવ્યાં : અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ધવલ પટેલ
આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલની અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ધવલ પટેલના માર્ગદર્શનમાં કામગીરી તેજ…
સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મતદારોને ઘરે મતદાન કરવા માટે સગવડ કરાશે : અમદાવાદ કલેક્ટર ધવલ પટેલ
અમદાવાદ જિલ્લા કલેક્ટર ધવલ પટેલ અમદાવાદમાં 93428 હજારથી વધુ યુવાન પ્રથમ વખત મતદાન કરશે : ફર્સ્ટ…
ચૂંટણી પહેલા કે ચૂંટણી બાદ કોઈપણ સંજોગોમાં કોંગ્રેસ આપ સાથે ગઠબંધન નહીં કરે : આલોક શર્મા
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેંકર, પ્રવક્તા ડૉ.…
મતદાન વધારવાના ઉદ્દેશ સાથે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી કાલે ગાંધીનગરથી ‘અવસર રથ’ને પ્રસ્થાન કરાવશે
ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી ગાંધીનગર ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ગુજરાત વિધાનસભા…
રાજયમાં નવા વધુ ૧૨૭ ફરતા પશુ દવાખાના શરુ કરાશે: વધુ ૧૨૭૦ ગામોમાં વિનામૂલ્યે પશુ સારવાર ઉપલબ્ધ થશે : પશુપાલન મંત્રી રાઘવજી પટેલ
હાલમાં ૫૨૯૮ ગામોમાં ૪૬૦ મોબાઈલ પશુ દવાખાના થકી વિનામૂલ્યે પશુ સારવાર ઉપલબ્ધ ગાંધીનગર ગુજરાતમાં વર્તમાન પશુ…
મોરબી ખાતે પુલ તૂટી પડવાની ઘટના અંગે રીટાયર્ડ સુપ્રીમ કોર્ટ – ગુજરાત હાઈકોર્ટના ચીફ જજ નાં નેજા હેઠળ વિશેષ તપાસ ટીમની નિમણૂક કરવા કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની પત્ર લખી માંગ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર સત્ય શોધવા અને વાસ્તવિક ગુનેગારોને પકડવા માટે તે સ્વતંત્ર…
પ્રધાનમંત્રીએ ગુજરાતના જાંબુઘોડામાં આશરે રૂ. 860 કરોડની રાષ્ટ્રીય પરિયોજનાઓને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
ગોધરામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદામાં બિરસા મુંડા યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણની શ્રેષ્ઠ સંસ્થાઓ માટે બનાવાઈ” “આપણા…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીના દુર્ઘટનાગ્રસ્ત થયેલા ઝુલતા પુલની આજે મુલાકાત લીઘી : વિસ્તૃત તપાસ હાથ ધરાય અને સંબંધિત તમામ પાસાંઓની ઓળખ કરશે : પીએમ મોદી
સત્તાવાળાઓએ અસરગ્રસ્ત પરિવારો સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમને શક્ય તમામ…
મોરબી ખાતે બનેલ દુર્ઘટના બાબતે શોક ઠરાવ કરવા મ્યુ.બોર્ડની સામાન્ય બેઠક બોલાવવા શહેઝાદ ખાનની માંગણી
અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે તાજેતરમાં મોરબી…
મોરબી દુર્ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રી રાજીનામું આપે : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મીડીયા પબ્લીસીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેરા
કોંગ્રેસ પક્ષે પરિવર્તન સંકલ્પ યાત્રા મુલત્વી રાખીને નૈતિક જવાબદારી સ્વિકારીને શોકાતુર મૃતકોને શ્રધ્ધાંજલી અર્પી છે…
આમ આદમી પાર્ટીએ દરેક જિલ્લામાં કેન્ડલ માર્ચ યોજીને મોરબીના બ્રિજ તૂટવાની ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી
‘આપ’એ અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી, વડોદરા, ભરૂચ, જામનગર, મહેસાણા, ગાંધીનગર સાથે દરેક શહેરમાં એક શાંતિપૂર્ણ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ (અસારવા) -ઉદયપુર એક્સપ્રેસ અને લુણીધાર-જેતલસર સ્પેશયલ ટ્રેનને લીલી ઝંડી આપીને કરાવ્યો શુભારંભ
વડાપ્રધાનના હસ્તે રૂ. 2900 કરોડના રેલ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત ગુજરાતમાં વિવિધ રેલ્વે પ્રોજેક્ટ માટે ચાલુ વર્ષે…
પ્રધાનમંત્રી મોદીએ મોરબીમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ…
આઈ.બી. અને ઈલેક્શન કમિશન શું ભારતીય જનતા પાર્ટીની કટપુતળી છે : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્મા
રાજસ્થાનના માનગઢ ખાતે બનાવેલ આદિવાસી સ્મારકને ભાજપ સરકાર રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરેઃ આલોક શર્મા અમદાવાદ…