સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ડૉ. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન મ્યુઝિયમના ફેઝ-૩ની કામગીરી અંગેની બેઠક યોજાઈ

અમદાવાદ ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ડો. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન મ્યુઝિયમના…

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ મોટો ઝટકો આપ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરોટ(ઈડી)એ આજે મોટી કાર્યવાહી કરી છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને…

લોકસભાની ચુંટણી પહેલાં પૂર્ણેશ મોદીની દમણ-દીવ દાદરા નગરહવેલીના પ્રભારી તરીકે નિમણૂક

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ મોટા ઉલટેફેર જોવા મળી શકે છે.…

રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી આરપારની લડાઈ

રાજસ્થાનમાં આગામી 25મી નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. રાજસ્થાનમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ…

મમ્મી હમણાં આવું કહીને છોકરો ગયો પાછો આવ્યો નહીં, સેકટર – 21 માં ગુનો નોંધાયો

ગાંધીનગરના જીઈબી છાપરાં નજીકથી સોળ વર્ષીય સગીર 10 દિવસ અગાઉ તેની માતાને આવું છું કહીને ઘરેથી…

એમપી, રાજસ્થાન ખાતે ગામડામાં પ્રચાર માટે જુઓ ડિજિટલ પ્રચાર,

સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની ખેંચતાણ, INDIA ગઠબંધમાં કંઇક ગરબડ ચાલે છે.

2024માં યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની ખેંચતાણ લગભગ સૌની સામે આવી ચૂકી…

મધ્ય પ્રદેશમાં ભાજપ સત્તામાં આવશે તો જનતા રામલલાના મફતમાં દર્શન કરી શકશે : અમિત શાહ

મધ્ય પ્રદેશના ગુનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિધાનસભા ચૂંટણીને લઈને જાહેર સભાને સંબોધન કર્યું હતું. પોતાના…

કોંગ્રેસ મોદીના નામે આખા ઓબીસી સમુદાયને ગાળો બોલે છે, કોર્ટે માફી માંગવાનું કહ્યું તો માફી પણ નથી માંગવી: પીએમ મોદી

છત્તીસગઢ વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર કરતા વડાપ્રધાન મોદીએ મુંગેલીમાં વિજય સંકલ્પ રેલીને સંબોધતા કહ્યું કે,…

રાજ્યના તમામ 182 વિધાનસભા ક્ષેત્રોમાં દિવાળી અને નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમો કરો: સી આર પાટીલ

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે પક્ષના તમામ કાર્યકર્તાઓ તથા નેતાઓને રાજ્યના તમામ 182 વિધાનસભા ક્ષેત્રોમાં દિવાળી…

નિખિલ સવાણીનાં AAP ( ‘આપને’ ) રામ…રામ…

ચૂંટણી પહેલા ગુજરતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. નિખિલ સવાણીએ AAP માંથી રાજીનામું આપી…

ભાજપના રાજમાં ગટર સફાઈમાં શ્રમિકો મોતને ભેટી રહ્યા છે: છેલ્લા ત્રણ દાયકામાં થયેલા સફાઈ શ્રમિકો-કામદારોના નોધાયેલા મોતમાં ગુજરાતમાં સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે : હિરેન બેન્કર

છેલ્લા ૬ માસમાં ૭ જેટલા સફાઈકર્મીઓના મોત. શું ભાજપ સરકાર ગરીબો-શ્રમિકોએ માનવી માનતી નથી? મેન્યુઅલ સ્કેવેન્જીંગ,…

શહેરનું માણસ કમાય, તેની રોજગારી ચાલે, મોટા મસ્ત મોલો નહીં, રોડ રસ્તા પર શ્રમજીવી પાસેથી ખરીદતા MLA

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખબર છે કે, ભારતનું બજારને કોઈ હલાવી શકે તેમ નથી, સોને કી…

લોકસભા પહેલાં દાદાને હાઈલાઈટ કરો, અને દાદા કહે એમજ કરવાનું, દિલ્હી હાઈકમાન્ડની સ્પષ્ટ સૂચના

ગુજરાતના પનોતાપુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન પીએમ મોદીની જેમ ભૂપેન્દ્ર પટેલ માટે રાજ્યના મૃદું અને મક્કમ…

ગાંધીનગર શહેર ભાજપ ડોકટર સેલ દ્વારા ધન્વંતરિ પૂજા યોજાઇ

ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગર ડોક્ટર સેલ દ્વારા ધનતેરસના પવિત્ર દિને ગાંધીનગર ભાજપાના સેક્ટર 21 ખાતેના…