પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે ગુજરાત સહિત દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું

  જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોનાં મોત થયાં છે. કાશ્મીરમાં થયેલા…

મંત્રીના પણ ખિસ્સા ખાલી કરે તેવા અરજદારો પણ આવે, પણ હા, ભાડુ આપીને જમાડીને પણ મોકલે

લ્યો બોલો, અરજદાર મંત્રીને ત્યાં રજૂઆત કર્યા બાદ કામ પૂર્ણ થયું, પછી અરજદારે મંત્રીને કહ્યું કે…

GJ-18 ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ગૃહમંત્રી છવાયા, બે વર્ષના કામોની સમીક્ષા કરી, તંત્ર ખડે પગે

ગાંધીનગર રાજ્યના ગૃહ મંત્રી એટલે ‘છોટા પોકેટ બડા ધમાકા” લોકો કહી રહ્યા છે. બાકી ગૃહ મંત્રીની…

એક એક આતંકવાદીને શોધીને જવાબ અપાશે, ૧૦૦ ટકા ન્યાય થશેઃ પહેલગામ હુમલા પર હર્ષ સંઘવીનો કડક સંદેશ

  અમદાવાદ હર્ષ સંઘવીએ કહ્યું કે, કાશ્મીર પ્રવાસે ગયેલા પર્યટકોને ટાર્ગેટ કરીને ધર્મના આધારે કાયરતા પૂર્વક…

Anshul Yadav: અમદાવાદમાં હેડ કૉન્સ્ટેબલના પુત્રએ 473 રેન્ક સાથે UPSC ક્રેક કરી, પોલીસ બેડામાં ખુશીની લહેર

  યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા સિવિલ સર્વિસ એક્ઝામ (CSE)નું ફાઈલન પરિણામ જાહેર કરી દેવામાં…

સિટી વિસ્તારમાં ભાડાપટ્ટાની જમીનોના માલિકી હક્ક અપાશે

  30 વર્ષથી વધુ જૂની જમીનો ઉપર જંત્રીની કિંમત જ 15થી 50 ટકા અને 30 વર્ષ…

હવામાન@ગુજરાત: આ તારીખથી ભારે પવન સાથે થશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

  રાજ્યમાં લોકો ગરમીના કારણે બપોરે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ગરમ પવન…

સરકારે ખેડૂતોના વીજ જોડાણના નિયમો બદલ્યા, 7-12 ના ઉતારાવાળા ખાસ વાંચી લેજો

  રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર કર્યાં છે.…

દાહોદના NTPC સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ.. 400 કરોડના નુકસાનનો અંદાજ

5 ફાયર ફાઇટરોની ટીમે આખી રાત મહેનત કરી માંડ માંડ કાબૂ મેળવ્યો, 400 કરોડના નુકસાનનો અંદાજ…

પાટણમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ૪૦ વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાશે

પાટણમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ૪૦ વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાશે ……

જીપીએસસીની પરીક્ષા અને પેટર્ન યુપીએસસીની: ઉમેદવારોમાં દેકારો

  ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ ૧-૨ની પરીક્ષા ગઈકાલે યોજાઇ હતી આ પરીક્ષા નવી પરીક્ષા પદ્ધતિ…

ગુજરાતમાં કોણ બનશે નવા DGP? આ અધિકારીઓનાં નામ ચર્ચામાં

  ગુજરાત રાજ્ય પોલીસનાં વડા (Directorate General of Police) વિકાસ સહાય (Vikas Sahay) નિવૃત થવાના છે…

જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે ગાંધીનગર, બનાસકાંઠાના પ્રવાસીઓ ફસાતા મુખ્યમંત્રી, ગૃહમંત્રી સતત સંપર્કમાં,

  જમ્મુ-કાશ્મીરના રામબનમાં વાદળ ફાટવાને કારણે ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં ગુજરાતના ગાંધીનગર અને બનાસકાંઠાના પ્રવાસીઓ…

કચ્છના ભૂકંપગ્રસ્તોના વણઉકેલ્યા પ્રશ્નોને પ્રાધાન્ય આપી ઉકેલ લાવવાની પ્રતિબધ્ધતા દશાર્વતા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરિયા

    પ્રભારીમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ ધારાસભ્યોશ્રી તથા જનપ્રતિનિધિઓ…

Gandhinagarના મોટેરાથી સેક્ટર 1 સુધીની મેટ્રો ટ્રેન હવે સચિવાલય સુધી લંબાશે

  ગાંધીનગરના મોટેરાથી સેકટર 1 સુધી ચાલતી મેટ્રો હવે સચિવાલય સુધી લંબાવાની વાત સામે આવી છે,જેમાં…