PM ની મન કી બાત મેં, ચાય પે ચર્ચા, દાબેલી કા ખર્ચા, ટિફિન કા પર્ચા જેવી વાત

GJ-18 મનપાના વોર્ડ નં -૬ ખાતે ભાજપ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દર રવિવારે મન કી…

પાટણમાં રબારી સમાજની પહેલ, જુના રિવાજાે ક્રેસ, વાંચો નવા રિવાજાે ફ્રેશ,

દેશમાં રૂઢિચ ચુસ્ત જ્ઞાતિમાં રબારી, ભરવાડ, આહીર, દેસાઈથી લઈને અનેક જ્ઞાતિઓ છે, આ સમાજમાં કોર્ટ કરતાં…

‘સુરતમાં પાટીદારોની ૩૦૦ દીકરીઓને જેહાદના નામે ઉઠાવી ગયા’- વિશ્વ ઉમિયાધામના પ્રમુખ

વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર પી પટેલ દ્વારા સમાજને સંબોધન વખતે ચોંકાવનારુ નિવેદન કરવામાં આવ્યું હતું. તેમણે…

‘દીકરીઓને લવ જેહાદમાં ફસાવી મા-બાપને બ્લેકમેઇલ કરે છે’ઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે વ્યક્ત કરી ચિંતા

રાજ્યમાં લવજેહાદના કિસ્સા સતત વધી રહ્યા છે. દીકરીઓને ટાર્ગેટ કરી પ્રેમમાં ફસાવી તરછોડી દેવાના બનાવો બહાર…

ગુજરાતમાં ૨૬ હજારથી વધુ મહિલા વકીલ દેશમાં ચોથા સ્થાને

લોકસભાની પ્રશ્નોતરીમાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર જુલાઇ ૨૦૨૧ની સ્થ તેણે ગુજરાતમાં કુલ કીનો ૧.૦૩ લાખ…

અમદાવાદથી નીકળેલી GJ-18 અમરનાથ મહાદેવ મહુડી રોડ પર દરેક જગ્યાએ કાવડિયા જાેવા મળ્યા

શિવ નો મહિમા અનેરો છે ત્યારે દર વર્ષે કાવડિયા દ્વારા મહુડી રોડ પર આવેલા સ્વપ્નસૃષ્ટિ પાર્કના…

BJP ની પેજ સમિતિ સામે AAPની ગામ સમિતિ, દિલ્હી અને પંજાબ કરતાં મજબૂત સંગઠન ઉભું કરવા AAP એક્ટિવ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ આમઆદમી પાર્ટી ભાજપને ટક્કર આપવા ગામડાંઓ સુધી પહોંચી ગઈ છે.…

આપ’ રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ કાલે  વેરાવળની જાહેરસભામાં આવનારી ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અમદાવાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ…

એક હજારથી વધુ અવર-જવરના જાહેર સ્થળો પર સી.સી.ટીવી કેમેરા લાગશે : ૩૦ દિવસના ફૂટેજ સાચવવા પડશે

નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય : ગુજરાત જાહેર સલામતી (પગલાં)…

શહેરમાં મોબાઈલ ફોન, ચેઇન સ્નેચિંગ અને ક્રોમા મોલમાં ઇયર બર્ડ્સ ચોરી કરનાર ચોરોને પકડતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

આરોપી હિરેન અશોકકુમાર નંદનવાર અમદાવાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ…

રાયોટીંગ વીથ ખુન ની કોશિષના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સાગરને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

આરોપી સાગર અમદાવાદ રાયોટીંગ વીથ ખુન ની કોશિષના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સાગરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે…

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ખાતે ‘ડો.આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્ર’ની પ્રવેશ પરીક્ષા કાલે યોજાશે :   સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી

  સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર રાજ્યના અનુસૂચિત જાતિના…

બે વર્ષના વિરામ બાદ અંબાજી ભાદરવી પૂનમનો મેળો ૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમ્યાન યોજવા તૈયારી

    અંબાજીમાં ડ્રોન કેમેરા, બોડી વોર્ન અને CCTV કેમેરાથી વોચ રખાશેઃ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા…

આયુષ્માન કાર્ડની સમય મર્યાદા તા. 31 જુલાઈ, 2022ના રોજ પુર્ણ થયેલ હોય તેવા લાભાર્થીઓને તાકીદે નવા આવકના દાખલા કઢાવી આયુષ્માન કાર્ડ રિન્યુ કરાવવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની જનતાને અપીલ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર “મા વાત્સલ્ય” કાર્ડ પરથી નીકળેલા આયુષ્માન કાર્ડ,…

રાજયમાં લમ્પી સ્કીન ડીસીઝમાં અસરગ્રસ્ત ૫૦,૩૨૮ પશુઓને સારવાર : નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે ૫.૭૪ લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરાયું : ૧૦ લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ: કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ

    કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગર કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું…