મુંબઈ અમદાવાદ હાઈ-સ્પીડ રેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (MASHR કોરિડોર) માટે વીજળીકરણ માટેના અનુબંધ કરાર પર હસ્તાક્ષર
ઇડબલ્યુ-1 કાર્યોમાં 320 કિમી/કલાકની ઝડપ માટે યોગ્ય 2 x 25 કેવી વીજળીકરણ પધ્ધતિની ડિઝાઇન, ઉત્પાદન, પુરવઠો,…
ગાંધીનગરમાં નવી કોર્ટ બિલ્ડીંગ પાસે વકીલોને બેસવા માટે અલગથી બિલ્ડીંગ બનાવો : બાર એસસિયેશનની રજૂઆત…
ગાંધીનગર રામનાથ મેદાન ખાતે 41,037 ચો.મી વિસ્તારમાં 136 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે નવી ડિસ્ટ્રીક્ટ કોર્ટનું…
આખરે પ્રસાદ મિલના કામદારોને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યો આંશિક ન્યાય : ૧૪૫૦ કામદાર પરિવારોને ૩૮ વર્ષની લડત પછી ૧૦% વ્યાજ સાથે મળશે આશરે રૂ. ૫૦ કરોડની રકમ
અમદાવાદ એઆઇસીસી મહાસચિવ દિપક બાબરીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા અમદાવાદની ૧૯૮૨માં બંધ…
દોઢ લાખ યુવાઓને સૈન્યમાં નોકરી, અગ્નિપથ સ્કીમ યોજના રદ અને અગ્નિવીરોને કાયમી કરવામાં આવે તેવી એઆઈસીસી એક્સ અધ્યક્ષ કર્નલ રોહિત ચૌધરીની માંગ
૩૦ લાખ પૂર્વ સૈનિકોના ઘરે મળીને ન્યાય યાત્રામાં જોડવા માટે કેમ્પેઈન કરીશું. ૫ માર્ચથી ૧૦ માર્ચ…
સસરાએ પુત્રવધુને કહ્યું, તું મારી દોસ્તી કરીશ તો બધું તારા નામે કરી દઈશ, રાણીની જેમ રાખીશ….
અમદાવાદમાં લગ્ન બાદ સાસરીમાં પતિ અને પત્ની વચ્ચે થતાં વિવાદોથી ઘણીવાર સંસાર તૂટે છે. આવા અનેક…
મુખ્યમંત્રીશ્રીએ બેલ રીંગીંગ સેરેમનીથી ગ્રીન બોન્ડનું BSEમાં લિસ્ટિંગ કરાવ્યું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. ૨૦૦ કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ…
સ્ટેચ્યુ ઓફ યુનિટી, સિધ્ધપુર અને વડનગર ખાતે પણ એરપોર્ટ વિકસાવવા માટે રાજય સરકારે નિર્ણય કર્યો…
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા નિહાળવા દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય રાજય સરકારે ત્યાં એરપોર્ટ…
ફકત ગીર જ નહી પણ નલસરોવર, ખીજડીયા, વેલાવદર અને જંગલી ગધેડાના અભ્યારણમાં પણ કોઈ નિષ્ણાંત પશુ-પંખી તબીબ નથી,14 જગ્યા ખાલી
દેશમાં વસતિ મુજબ તબીબોની સંખ્યા આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ ઘણી ઓછી છે અને આ સમસ્યા હવે ગીરના…
જિલ્લા પોલીસ વડાએ એક સામટે 100 જેટલા પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવાના ઓર્ડર આપ્યા,રાજ્યમાં 19 બિન હથિયારી પીઆઈની બદલી
લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં પોલીસબેડામાં વધુ એક વખત બદલી થઈ છે. લોકસભા ચૂંટણીની માર્ગદર્શિકા અનુસાર રાજ્યમાં…
Gj 18 ખાતે psy ગ્રુપ પર it ના દરોડા, સૌથી વધુ અધિકારી નો કાફલો તપાસમાં જોડાયો, બિલ્ડરોમાં ફફડાટ
રાજ્યના પાટનગરમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે.Psy ગ્રુપ પર ઇન્કમટેક્સે તવાઈ બોલાવી છે.…
યૂસીસી લાગૂ કરનારુ ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય બની ગયું
ઉત્તરાખંડ વિધાનસભામાં લાંબી ચર્ચા બાદ બુધવારે યૂનિફોર્મ સિવિલ કોડ (UCC)બિલને બહુમતના જોર પર પાસ કરવામાં આવ્યું…
મુંબઈમાં કેટલાક કૂતરાઓને પણ ‘આધાર‘ કાર્ડ આપવામાં આવ્યા, વાંચો હકીકત…..
વિશ્વભરમાંકૂતરાઓનીસંખ્યાદિવસેનેદિવસેવધીરહીછે. જોકેશ્વાનનેમનુષ્યનોમિત્રમાનવામાંઆવેછેઅનેમોટીસંખ્યામાંલોકોતેમનેપાળેછે, તેમછતાંસમાજનોએકવર્ગકૂતરાઓનેનફરતકરેછે. તેનુંકારણકૂતરાઓનોઆતંકછે. અનેકજગ્યાએરખડતાઅનેપાલતુકૂતરાઓએએવોઆતંકમચાવ્યોછેકેલોકોમાટેત્યાંથીઅવર-જવરકરવીમુશ્કેલબનીગઈછે. આકૂતરાઓએઘણાલોકોનેકરડ્યાછેઅનેગંભીરરીતેઘાયલપણકર્યાછે. આ દરમિયાન , રખડતા કૂતરાઓ સાથે સંબંધિત એક કિસ્સો સમગ્ર…
આગામી વર્ષથી ભારતમાં બીએડનો કોર્સ બંધ થવા જઈ રહ્યો છે, 2025-26થી આ કોર્સમાં નવા એડમિશન નહીં કરવામાં આવે
ભારતમાં એવા કેટલાય લોકો છે, જે શિક્ષક બનીને દેશનું ભાવિ ઘડવાના સપના જોતા હોય છે. જે…
‘ભારત દાળ’ દેશમાં સૌથી વધુ વેચાતી દાળ, 1 કિલોના પેકની દાળ માત્ર 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે
છુટક અનાજના ભાવમાં વધારો જોયા બાદ સરકાર ‘ભારત’ બ્રાન્ડ હેઠળ સબસિડીવાળા દરે અનાજ વેચી રહી છે.…
ગ્રાહક સુરક્ષા વિભાગે મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડને ગ્રાહકને કારની કિંમત પરત કરવાનો આદેશ આપ્યો
મારુતિ સુઝુકી છેલ્લા અનેક વર્ષોથી ભારતીય બજારમાં કાર વેચી રહી છે. સેફ્ટી રેટિંગમાં મારુતિ સુઝુકી ટાટા…