આ કંપનીના સ્ટાફ પોતે પગાર ઈચ્છે ત્યારે વધારી શકે છે

એક કંપની પોતાના એમ્પલોયને પોતે સેલેરી નક્કી કરવાની મંજુરી આપે છે. લંડનની આ કંપનીનું નામ છે…

PM ના જન્મદિને પાટનગરમાં યજ્ઞ, અનાથ બાળકોને વિન્ટેજ  કારમાં ડે.મેયરે ફેરવ્યા

ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિને આજરોજ ગુજરાતનાં પાટનગરમાં ભારે વધામણાં કરવામાં આવ્યા હતા. ત્યારે ગાં.મનપાના ડે.મેયર નાજાભાઈ…

ગ્રાહકોને ઉપાડવા તથા  જમા કરવામાં પણ લાગશે ચાર્જ, વાંચો નિયમ

ભારતીય સ્ટેટ બેંક 1 ઓક્ટોબરથી તેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. અત્યાર સુધી SBIના એટીએમ…

ઢબૂડીમાંના આશીર્વાદ લેવા ધારાસભ્યથી લઈને ઉચ્ચ પોલીસ પણ લાઇનમાં

પોતાને ઢબુડી માતા તરીકે ઓળખાવતા રૂપાલના ધનજી ઓડનો દાવો છે કે પોતાની ઉપર માં જોગણીની કૃપા…

ભારતના બુલેટપ્રૂફ જેકેટ વિશ્વના 100 દેશમાં ભારે માંગ

ભારતમાં મંદીના મારની વચ્ચે એક ગુડ ન્યૂજ પણ આવી રહી છે. જે ભારતમાં સેના અને અર્ધસૈનિક…

સાંસદ પરબતપટેલ તથા 32 ઉમેદવારોએ ભરેલા ફોર્મ ખામીયુક્તથી રદ કરી નિરૂપમાંબહેનને વિજેતા જાહેર કરવા GHCમાં પિટિશન

ગુજરાત રાજ્યના પૂર્વ પ્રધાન અને હાલના બનાસકાંઠાના સાંસદ પરબત પટેલની જીતને પડકારતી પિટિશન હાઇકોર્ટમાં કરાઇ છે. પિટિશનમાં…

પ્રજાના પ્રશ્નોને લઈ ભાજપના MLAએ રૂપાણી સરકાર સામે બાંયો ચઢાવી

પૂર્વ શહેરી વિકાસ પ્રધાન અને અમદાવાદના પ્રભારી આઈ. કે. જાડેજાના ટ્વીટ ના પડઘા હજુ શમ્યા નથી…

ઓટોમાં મંદીનું કારણ ઓલા, ઉબર જવાબદાર હોવાનું કહેતા કેન્દ્રિય મંત્રી સીતારમણ

ઓટોમોબાઇલ સેક્ટર મંદીનો સામનો કરી રહ્યું છે. અનેક કંપનીઓએ ઉત્પાદન કેટલાક દિવસ ઉત્પાદન બંધ રાખ્યું છે.…

દિવાળીબાદ રૂપાણી કેબીનેટનું વિસ્તરણ, આ મંત્રીઓને આઉટ કરેતેવી શક્યતા

છેલ્લા ઘણાં સમયથી ગુજરાતની વર્તમાન વિજય રૂપાણી સરકારનાં પ્રધાનમંડળનાં વિસ્તરણની અટકળો ચાલી રહી છે. સરકારી સૂત્રોમાં…

Pm મોદીના જન્મદિને નર્મદાની ઊંચાઈ 70 વર્ષબાદ પ્રથમવાર થતાં વધામણાં કરવા pm આવે તેવી શક્યતા

17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 69મો જન્મદિવસ છે. આ દિવસે પીએમ મોદી રાજ્યની મુલાકાતે આવશે. ગુજરાતની…

ટ્રાફિક નિયમોના લફરથી બચવા ઊડતી કારનો ક્રેઝ પ્રથમ પ્લાન ગુજરાતમાં

ભારતમાં ટ્રાફિક જામની સમસ્યા ખૂબજ ગંભીર છે. દેશમાં જેમ-જેમ નવા માર્ગ બની રહ્યા છે. એવી જ…

દારૂના વેચાણના સમયમાં ફેરફાર કરવા MLA ને રજુઆત, MLA કોને રજુઆત કરશે?

ગુજરાત સરકારનું કહેવું છે કે, ગુજરાતમાં દારૂબંધીનું ચૂસ્તપણે પાલન કરવામાં આવે છે પરંતુ આ કાયદો માત્ર…

5 વર્ષમાં હજારો અમીરોએ ભારત છોડ્યું, દેશમાં મંદીનું મોટું કારણ આ પણ હોઇ શકે?

2014 પછી 23,000 ધનકુબેરો ભારત છોડીને વિદેશમાં જતા રહ્યાં છે. ધનકુબેરોનાં પલાયન પાછળનું મુખ્ય કારણ કાળા…

જીવિત સી.સીટીઝન પેન્શન લેવા જતાં રેકોડમાં મૃત્યુ બતાયા

ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લામાં હુસૈન પુર કરૌતિયા નામના ગામમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીંના…

રૂપાણી સરકારે 6 ટીપી સ્કીમોને આપી મંજૂરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે ગુજરાતના જુદા-જુદા શહેરોમાં 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. 2019માં જ…