નેપાળના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી આવતીકાલે નેપાળના વચગાળાના વડાપ્રધાન બનશે. તેમના નામ પર…
Author: Manav Mitra
નેપાળમાં ફસાયેલા ભાવનગરના 43થી વધુ યાત્રાળુઓ પરત ફર્યા
નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને હિંસાને કારણે ભાવનગરના 43, અમદાવાદના 9 અને રાજકોટના 50થી 55…
બાયડમાં કાર-બાઇક વચ્ચે જોરદાર ટક્કર, પતિ-પત્ની-પુત્રનાં મોત, એક જ પરિવારના 3 સભ્યનાં મોતથી માતમ
બાયડ-અમદાવાદ રોડ પર આંબલિયારા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એમાં બાઈક પર સવાર એક…
પંજાબ પૂરમાં ગુજરાતની મોટી મદદ : ગુજરાત સરકારે પંજાબના પૂરગ્રસ્ત લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલી
ભયાનક પૂરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અને માનવસર્જિત આપત્તિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે માનવતાનો ધર્મ નિભાવ્યો…
રાજકોટમાં હેલ્મેટના દંડના ગાંધીનગર સુધી પડઘા, ધારાસભ્યો ઉદય કાનગડ, ટીલાળા અને ડો.દર્શિતા શાહે હર્ષ સંઘવીને લેખિત રજુઆત કરી
રાજકોટ શહેરમાં ગઇકાલથી ફરજિયાત હેલ્મેટનો અમલ શરૂ કરાવી ટ્રાફિક પોલીસે લાખો રૂપિયાનો દંડ વસૂલતા શહેરીજનોમાં…
રાજકોટવાસીઓને મોટી રાહત, હવે હેલ્મેટ કાયદાની કડક અમલવારી નહીં થાય!
ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવેલા આદેશ અન્વયે ગૃહવિભાગના નિર્દેશથી ગઈકાલ 8 સપ્ટેમ્બરથી રાજકોટ…
નેપાળમાં વિદેશ મંત્રી અને પૂર્વ પ્રધાનમંત્રીને દોડાવી-દોડાવીને માર્યા, શેર બહાદુર દેઉબાની હાલત નાજુક
નેપાળમાં પ્રદર્શનકારીઓએ પૂર્વ પ્રધાનમંત્રી અને નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબા અને તેમના પત્ની આરઝૂ રાણા…
“જીવન આસ્થા” અનેકના બંધ ખૂલ્યા રાસ્તા, યમરાજના દ્વારે પહોંચેલા ને પાછું લાવવાનું સરાહનીય કાર્ય એટલે “જીવન આસ્થા”નથી આખરી રાસ્તા: હર્ષ સંઘવી
વિનાશકાળે વિપરીત બુદ્ધિ, અંગત કારણોસર માણસ ભાંગી પડે ત્યારે ફક્ત પાંચ મિનિટ યોગ્ય વ્યક્તિ…
જીજે ૧૮ મનપા ખાતે કેન્ટીન ક્યારે શરૂ કરાશે, ચા ની ચૂસકી મારવા બહાર જવું પડે તેવી સ્થિતિ, ચાય પે ચર્ચા, કર દો કેન્ટીન પર થોડાશા ખર્ચા, જોઈએ પર્ચા, બે વર્ષથી કેન્ટીનનો ખો તંત્ર અને સત્તાધીશો આપી રહ્યા છે, તંત્ર સત્તાધીશોના માથે નાખે છે, ત્યારે મહાનગરપાલિકામાં ૫૦૦થી વધારે કર્મચારીઓ કામ કરે છે, અને ચા પીવા પણ બહાર જવું પડે છે, ત્યારે ચા નાસ્તો તમામ સગવડ સાથે કેન્ટીન શરૂ કરવા પણ અનેક રજૂઆતો આવી છે તો ક્યારે?
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બુધવારે ૪૦ મુદ્દા ચર્ચાશે, કેન્ટીન નો મુદ્દો ક્યારે? જીજે ૧૮ મનપા ખાતે…
ભરતી ભરતી કાયમી ભરતી.. તો મનપાના દસ વર્ષથી કામ કરતા રોજમદારોની હાલત કફોડી થાય તેવા સંકેત
આઉટસોર્સિંગ તરીકે કામ કરતા કર્મચારીઓની જામીનગીરી ક્યારે? કાયમી ભરતીથી અનેક કર્મીઓને ઘરે બેસવાનો વારો…
કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે જુનાગઢમાં, સંગઠન સૃજન અભિયાન’નો પ્રારંભ
824 કરોડના ખર્ચે બનેલ ગુજરાતના સૌથી મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું 14મીએ અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન …
ભારે કરી! કારમાં હેલ્મેટ ન પહેરવા બદલ શંખેશ્વર પોલીસે દંડ ફટકાર્યો! કારના નંબરના આધારે મેમો ફટકાર્યો
સુરેન્દ્રનગર-કારમાં હેલ્મેટ ન પહેરવા બદલ શંખેશ્વર પોલીસે ફટકાર્યો દંડ કટકરતા સોશિયલ મીડિયામાં કિસ્સો ખૂબ ચગ્યો…
ભાવનગર જિલ્લાના 43 સહિત 90 ગુજરાતી નેપાળમાં ફસાયા : સુરક્ષિત
નેપાળમાં ફાટી નીકળેલી હિંસાને કારણે અંદાજે 90 જેટલા ગુજરાતી પ્રવાસીઓ નેપાળમાં ફસાઇ ગયા છે જેમાં…
ગુજરાતમાં ખરીફ વાવેતર 97% પૂર્ણ
આ વર્ષે પુષ્કળ વરસાદને કારણે, જે સામાન્ય મોસમી સરેરાશ કરતાં 7%થી વધુ રહ્યો છે,…
રોહિત શર્મા ઓલટાઇમ ગ્રેટ નથી : માંજરેકરના વિવાદાસ્પદ વિધાનથી ફેન્સ ભડક્યા
ભારતના ODI કેપ્ટન રોહિત શર્માને દુનિયા હિટમેન તરીકે જાણે છે. રોહિતને તેની આક્રમક બેટિંગ…