અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા-2024 : શ્રી રામ જન્મભૂમિ મંદિર અને ખાદીની ટપાલ ટિકિટોનું વિપુલ પ્રમાણમાં વેચાણ,બુક ફેસ્ટિવલના પાંચ દિવસમાં પ્રજ્ઞા શિબિરમાં 1300થી વધુ વિદ્યાર્થીઓ થયા સહભાગી

NBT દ્વારા બાળકોના ઉત્સાહમાં વધારો કરવા કાર્યક્રમના અંતે અપાય છે સર્ટિફિકેટ બાળવિભાગમાં ગુજરાતની સમૃદ્ધ લોકકલા, પપેટરી…

જી.એસ.ટી. દ્વારા રૂ. ૧૮૬ કરોડથી વધુના કૌભાંડનો પર્દાફાશ,રાજકોટના પ્રગ્નેશ મનહરભાઇ કંતારીયાની ઘરપકડ

બોગસ ખરીદીઓને આધારે ઇન્ફીનીટી એક્ષીમ દ્વારા રૂા.૩૪ કરોડથી વધુની ખોટી વેરા શાખ ભોગવી અમદાવાદ સ્ટેટ જીએસટી…

૬૦૦૦ કરોડનાં મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપાને આપ્યું ફંડ,ભાજપ સાથેના આર્થિક વ્યવહારે સમગ્ર કૌભાંડની પોલ ખોલી :ડૉ.મનીષ દોશી

ભુપેન્દ્રસિંહ ઝાલાએ હિંમતનગરની એસબીઆઈની બેંક દ્વારા રૂ.૨,૫૧,૦૦૦ ભાજપને ફંડ તરીકે આપ્યા ભાજપ સરકાર એકાદ કાંડમાં પણ…

કચ્છમાં ગૌધન,પશુપાલન,ખેતી, પર્યાવરણ અને વિપસ્યના સેન્ટરને નાબૂદ થતું અટકાવવા માટે જી.એચ.સી.એલ કંપનીને ફાળવવામાં આવેલી જમીન તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે : હેમાંગ રાવલ 

સોડાએસ બનાવવા માટેનો જરૂરી કાચો માલ આ તાલુકામાં મળતો તેમ છતાં જીએચસીએલ કંપની સોડાએસ બનાવવા માટેનો…

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૭ ડિસે. બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ની ભવ્ય ઉજવણી થશે,પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભારતના માનનીય ગૃહમંત્રી  અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ, મહાનુભાવો રહેશે ઉપસ્થિત

આદિવાસીઓથી લઈને વિશ્વના અનેક દેશો સુધી વ્યાપેલી બી.એ.પી.એસ. સંસ્થાની વૈશ્વિક સામાજિક અને આધ્યાત્મિક સેવાઓમાં સમર્પિત એક…

ખ્યાતિ કાંડ : 24 દિવસથી ફરાર ડો.સંજય પટોલીયા ગોતાથી ઝડપાયો,CEO કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજુ પણ ફરાર

ક્રાઈમ બ્રાન્ચ એસીપી ભરત પટેલ ઉદયપુર, નાથદ્વારા, અજમેર, પાલી, જયપુર, દિલ્હી એમ સતત અલગ-અલગ ટ્રાવેલ્સમાં મુસાફરી…

ગુજરાતના રાજકારણમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનાં માર્ગદર્શન હેઠળ ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી’નો  ઉદય,રાજવી  રિદ્ધિરાજસિંહ પરમાર પ્રમુખ,22 ડિસેમ્બર બપોરે દોઢ વાગ્યે અડાલજમાં પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન

કોંગ્રેસ અને ભાજપ સિવાય મારી કોઇ પાર્ટી નહોતી,કોઇના કહેવાથી મત તૂટતા નથી,બી અને સી ટીમ છે…

બાંગ્લાદેશમાં શાંતિ માટે અમદાવાદ ભાડજના હરે કૃષ્ણ મંદિર ખાતે સંકીર્તન યોજાયું

બાંગ્લાદેશ સરકાર ચિન્મય કૃષ્ણ પ્રભુ, ઈસ્કોનના ભક્તો અને અન્ય તમામ અત્યાચારિત લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરે…

નવનિર્માણ આંદોલન ની 50મી વર્ષગાંઠ નિમિત્તે અ.ભા.વિ.પ, ગુજરાત મા મોરબી, કર્ણાવતી અને સુરત એમ કુલ ૩ “છાત્ર શક્તિ યાત્રા”નુ આયોજન કરશે

સમગ્ર ગુજરાતની વિદ્યાર્થી શક્તિ ને દિશા આપતું ABVP નું પ્રદેશ અધિવેશન આ વર્ષે કર્ણાવતી મહાનગર ખાતે…

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં ‘ઓથર્સ કોર્નર શબ્દ સંસાર’ કાર્યક્રમમાં પદ્મશ્રી રઘુવીર ચૌધરી અને પદ્મશ્રી કુમારપાળ દેસાઈ દ્વારા ગુજરાતી સાહિત્ય અંગે રસપ્રદ માર્ગદર્શન અપાયું

મનુષ્ય જ્યારે સંવેદના ગુમાવશે ત્યારે તે સાહિત્યથી પણ દૂર થઈ જશે:- પદ્મશ્રી લેખક શ્રી રઘુવીર ચૌધરી…

સાયન્સ સિટી ખાતે ‘સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ 2024’નો ભવ્ય શુભારંભ: આ સ્પર્ધાથી ચેસ ગુજરાતના નાનામાં નાના ગામડાંઓ સુધી પહોંચી ગયું છેઃવેજલપુર ધારાસભ્ય અમિત ઠાકર

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના મા. કુલપતિ પ્રો. સંજય ગુપ્તા, વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકર, ગુજકોસ્ટના એડવાઈઝર અને…

GCCI તેમજ ઇન્ડિયન લોયર્સ એસોસિએશન (ILA) દ્વારા ILA ની છઠ્ઠી વાર્ષિક કોન્ફરન્સ તેમજ વિવિધ કાયદાકીય વિષયો પર પેનલ ચર્ચાનું આયોજન

અમદાવાદ GCCI તેમજ ઇન્ડિયન લોયર્સ એસોસિએશન (ILA) એ, તારીખ 30મી નવેમ્બર 2024 ના રોજ સંયુક્ત રીતે…

ભારત મડપમ્ – દિલ્હી ખાતે સયુકત રાષ્ટ્રના સહકારી વર્ષનો પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગ્લોબલ કોન્ફરન્સનો પ્રારભ

સયુક્ત રાષ્ટ્ર દ્વારા આગામી વર્ષ -૨૦૨૫ ને “રાષ્ટ્રિય -આતરરાષ્ટ્રિય સહકારી વર્ષ ‘ તરીકે ઘોષિત યુનાઈટેડ નેશન્સ…

અરવિંદ કેજરીવાલ પર વારંવાર હુમલાઓ મુદ્દે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સાધ્યું ભાજપ પર નિશાન,35 દિવસમાં ત્રીજો હુમલો

અરવિંદ કેજરીવાલએ જે જન કલ્યાણકારી કામો કર્યા, તેવા કામો ભાજપ કરી શકવાનું નથી: દિલ્હીના લોકો ભાજપની…

રાજ્યના ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ માટેના TPI, DPR બનાવવામાં ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયના જ્ઞાન કૌશલ્યનો સહયોગ સરકાર અને વિશ્વ વિદ્યાલય બેય માટે વિન-વિન સિચ્યુએશન છે: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વડોદરામાં શરૂ થયેલી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો દ્વિતીય દીક્ષાંત સમારોહ સંપન્ન,દ્વિતીય દીક્ષાંત સમારોહમાં…