AICC લોકસભા નિરીક્ષકો તરીકે અમિત ચાવડાને અજમેર, હિંમતસિંહ પટેલને અલવર, શૈલેષ પરમારને બિકાનેરની જવાબદારી અપાઈ…
Author: Manav Mitra
અમદાવાદના નવા પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આજે વિધિસર ચાર્જ સંભાળ્યો : અમદાવાદના કમિશ્નરની કારકિર્દી વિશે જાણો
IPS તરીકે ગુજરાત કેડરમાં જોડાઇ તાલીમ બાદ તેઓ એએસપી ભુજ તરીકે નિમણૂંક પામ્યા હતા. તેમણે છ…
રાત્રીના સમયે વાહન ચોરી, ઘરફોડ ચોરી તથા સાદી ચોરીઓ કરતી ગેંગના ત્રણ સાગરીતોને પકડતી ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને…
૫ જીલ્લાઓના ૨૫ થી વધુ ઇંગ્લીશ દારૂના ગુનાઓમાં નાસતા ફરતા રૂપિયા ૧૦,૦૦૦/- ના ઈનામી વોન્ટેડ આરોપીને ઝડપતી ક્રાઈમ બ્રાન્ચ
આરોપી સુખલાલ ઉર્ફે સકાજી રૂપલાલ ડાંગી અમદાવાદ સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઈમ બ્રાન્ચ…
લતીફ ગેંગના પેરોલ ફરારી આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
આરોપી મોહંમદ અમીન ઉર્ફે અમીન ચોંટેલી અમદાવાદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ…
જુગારીઓને રોકડ રકમ રુ.૧૭૭૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી વિરમગામ ટાઉન પોલીસ
અમદાવાદ અમદાવાદ વિભાગ અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રશેખર તથા જીલ્લા પોલીસ વડા અમિત વસાવા અમદાવાદ ગ્રામ્યએ જિલ્લામા…
ઘરફોડ તથા સીમ ચોરીના જુદા જુદા ગુનાઓ આચરી તરખાટ મચાવનાર કુખ્યાત “પુનિયા ગેંગ” ના ત્રણ ઇસમોને પકડતી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.
અમદાવાદ જીલ્લામાં નોંધાયેલ મિલ્કત સબંધી ચોરી, ઘરફોડ ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રસેકરએ જીલ્લા…
કોન્સટેબલે ચાલુ ટ્રેનમાં અંધાધુંધ ગોળીબાર કરતા એએસઆઈ સહીત ચારનાં મોત નીપજયા
જયપુર-મુંબઈ સુપરફાસ્ટમાં કોન્સટેબલે ચાલુ ટ્રેનમાં અંધાધુંધ ગોળીબાર કરતા એએસઆઈ સહીત ચારનાં મોત નીપજયા હતા. રેલવે પોલીસની…
હરિયાણાના નૂહમાં બ્રજમંડળ યાત્રા દરમિયાન પથ્થરમારો
હરિયાણાના નૂહમાં, વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃશક્તિ દુર્ગા વાહિની દ્વારા કાઢવામાં આવી રહેલી બ્રજમંડળ યાત્રા દરમિયાન…
ગુજરાત એસટીમાં લોકલ ભાડામાં ૧૬ પૈસા, એક્સપ્રેસમાં ૧૭ પૈસા, નોન એસી સ્લીપરમાં ૧૫ પૈસાનો વધારો
લોકલ જુના ભાડામાં 64 પૈસા નવું ભાડું 80 પૈસા, એક્સપ્રેસ જુના ભાડામાં 68 પૈસા નવું ભાડું…
દ્વિતીય અને તૃતીય ભાષાના વિદ્યાર્થીઓ માટે એક જ પુસ્તક હશે
ભોપાલ હવે ધોરણ 1 થી ધોરણ 8 ના બાળકો માટે વિશેષ અને સામાન્ય ભાષા માટે અલગ…
અમદાવાદની સાબરમતી જેલના સ્ટાફ માટે સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ કરતાં ગૃહ રાજ્યમંત્રી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદની સાબરમતી જેલના સ્ટાફ માટે સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ ક્યું હતું. ગુજરાત…
ગાંધીનગર ખાતે કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ચોથો દીક્ષાંત સમારોહ સંપન્ન
શ્રેષ્ઠ માનવના નિર્માણ માટે બાળકનું શ્રેષ્ઠ હોવું અનિવાર્ય છે. આ માટે પ્રયત્નશીલ ભારતની અને સંભવત: વિશ્વની…
રાજ્યના માછીમારોની રજૂઆતોને ધ્યાને લઈ મત્સ્ય બોટોના સર્વેની સમયમર્યાદા વધારીને તા. ૩૧ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી
દેશની સુરક્ષાને પ્રાધાન્ય આપતા ભારત સરકારના મત્સ્યોદ્યોગ મંત્રાલય દ્વારા દરિયાઈ સુરક્ષાને સુનિશ્ચિત કરવા ગુજરાતની માછીમારી બોટોની…
નેટ ઝીરો ફેલોશિપ 2023માં કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહની પ્રતિષ્ઠિત ૭૦ના જૂથમાં પસંદગી
ધ સ્કૂલ ઓફ પોલિસી એન્ડ ગવર્નન્સ નેટ ઝીરો ફેલોશિપ માર્ચ અને ડિસેમ્બર 2023 વચ્ચે ચાર, વ્યક્તિગત…