રાજ્યમાં કોઇને ભૂખ્યા સુવું ન પડે તેવો સંવેદનાસ્પર્શી વધુ એક નિર્ણય કરતા વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વધુ ૧૦ લાખ પરિવારોને ફૂડ સિક્યોરિટી એક્ટ-NFSA અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો…

રાજયમાં વધુ ૧૦ લાખ પરિવારોને ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ સંવેદનશીલ નિર્ણયથી ૫૦ લાખ જેટલાં ગરીબ-સામાન્ય વર્ગના લોકોને લાભ થશે હવે NFSAના…

નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના સૌ પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકેગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડૉ. જે.એમ. વ્યાસની નિમણૂક

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીને રાષ્ટ્રીયકક્ષાનો દરજ્જો અપાયા બાદ સૌ પ્રથમ વાઇસ ચાન્સેલર…

ભાજપના પૂર્વ સાંસદ ચેક રીટર્નના કેસમાં 2 વર્ષની કેદની સજા, 2.97 કરોડનો દંડ ફટકારતી કલોલ કોર્ટ

ચેક રિટર્ન કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા કલોલ કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે…

કોંગ્રેસ ધ્વારા પેટા ચુંટણીમાં સંભવિત ઉમેદવારો પર લાગી મહોર

ગુજરાતમાં કોરોના વાયરસ બે ફામ બન્યો છે, ત્યારે ચૂંટણીપંચ ધ્વારા 8 પેટા ચૂંટણીની મંજૂરીથી ગરમાવો રાજકારણમાં…

નિરમા યુનિવર્સિટીનો ૨૬મો સ્થાપના દિન વિડિયોકોન્ફરન્સથી સહભાગી થતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે રાજ્યમાં  વિવિધ યુનિવર્સિટીની સક્ષમતા દ્વારા યુવા પેઢીને…

ગાંધીનગર જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સૂર્યસિંહ ડાભી કોરોના પોઝીટિવ

ગાંધીનગર ખાતે તાલુકા પંચાયતની કારોબારીની મીટીંગ પૂર્ણ થયા બાદ ગાંધીનગર જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સૂર્યસિંહ ડાભી કોરોના…

દેશના પશ્રિમી રાજયો એકબીજા સાથે અરસ પરસ સંકલન થકી ઉત્તમ પ્રેકટીસીસનો અભ્યાસ કરીને “એક ભારત શ્રેષ્ઠ ભારત” બનાવવા માટે ઉચ્ચ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનુ નિર્માણ કરીએ : પ્રદીપસિંહ જાડેજા

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે,દેશના પશ્રિમી રાજયો એકબીજા સાથે અરસ પરસ સંકલન કરીને…

શાળાઓ, કોલેજો, થિયેટરો ખૂલ્યા તો ન્યાયાલય ખોલવામાં ગલ્લા,તલ્લા કેમ?

દેશમાં કોરોના વાયરસના પગલે અનેક નાગરિકે, ભણેલા યુવાનોથી લઇને નોકરીઆતો ની પણ નોકરીઓ જોખમમાં આવી ગઈ…

લોકડાઉન બાદ પણ કોર્ટ ન ખૂલતાં આ વકીલ આત્મનિર્ભર બનીને ગીર ગાય લાવ્યા

દેશમાં કોરોના ના કારણે અનેક લોકોની નોકરીઓ ધંધો ચોપટ થઈ ગયા છે ઘણી જ કંપની ઓએ…

નિરાશ્રિત મા-બાપ માટે આ બે ભાઈઓ આજના યુગના શ્રવણ બન્યા

દેશમાં જોવા જઈએ તો ગરીબોના મા-બાપ ક્યાય ઘરડાઘરમાં દેખાતા નથી, તથા ઘરડાઘર હોવું જ શું કામ…

ગાંધીનગર સે.21 ખાતેનું હનુમાનનું મંદીર તોડવાની અફવાથી AHP લાલઘૂમ

ગુજરાતમાં 22 વર્ષથી એક હથ્થુ શાસન ભાજપનું ચાલી રહ્યું છે. ત્યારે ઘણી વાર ચૂંટાયેલા સભ્યો, વોર્ડના…

ગાંધીનગર સે.21 ખાતે ગંદકી, દબાણો, સાફ-સફાઈના પ્રશ્ને અંજલી બેન ભાજપના એક હોદેદાર પર તાડુકયા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય જે ગ્રાન્ટ સ્માર્ટસિટી અને મહાનગરપાલિકાઓ માટે દિલ્હીથી…

ફી મુદ્દે કોંગ્રેસનાં પ્રમુખ અમિતચાવડાની ટીંગાટોળી કરીને ધરપકડ  

ગુજરાતમાં ઠેર ઠેર આંદોલન :- આજે કૃષિ કાયદો, સ્કૂલ કોલેજની ફી માફીને લઈને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન…

ફી મુદ્દે પરેશની રેસ થી પોલીસને લાગી ઠેસ, કયા કાયદા હેઠળ મારી ધરપકડ : પરેશ ધાનાણી

કોંગ્રેસનાં દિગ્ગજ અને કોડા છાપ ફાયરબ્રાન્ડ એવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આજે અમરેલી અમરેલી ખાતે…