ઓલ ગુજરાત ઇન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન T-20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યજમાન

ઓલ ગુજરાત ઇન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન T-20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન AMC દ્વારા કરવામાં આવ્યું છે. દર…

ભાજપમાં જોડાઈ રહ્યાની વાત થઈ રહી છે, જેનો કોઈ આધાર નથી, હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું.’ :અર્જુન મોઢવાડિયા

આજના દિવસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની એક ટ્વિટ ચર્ચામાં રહી. આ ટ્વિટની ઇમેજ…

લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપ કોંગ્રેસનું બળ તોડવા માંગે છે,ગુલાબસિંહ ચૌહાણ આવતી કાલે રાજીનામું આપશે

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને ફરી મોટો ફટકા પડી રહ્યા છે, ત્યાં ફરી ગુજરાત કોંગ્રેસને મોટો…

સટ્ટાખોરોમાં સન્નાટો ફેલાયો, રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ સ્થળે દરોડો પાડીને ત્રણ બુકીઓની ધરપકડ

રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ક્રિકેટના સટ્ટાના મોટા રેકેટ પર ઉપર જબરી રેડ પડાઈ છે. ક્રાઇમ બ્રાન્ચ…

બોટકાંડના આરોપી બિનિત કોટિયાનું કાળી શાહી ફેંકીને મોઢું કાળું કરી દેવામાં આવ્યું, વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહની અટકાયત

વડોદરા હરણી લેક ઝોનમાં થયેલા બોટકાંડના આરોપી બિનિત કોટિયાને આજે વડોદરા કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટમાંથી…

સ્કૂટી રિપેર કરાવવા જવ છું કહીને નીકળેલી મહિલાએ વસ્ત્રાપુર સરકારી વસાહતના 13મા માળેથી બારીમાંથી નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા સરકારી વસાહતના 13માં માળેથી આજે એક મહિલાએ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે…

મોદીજી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનીને હેટ્રિક કરશે, ત્યારે ગુજરાત પણ 26 સીટ જીતીને હેટ્રિક કરશે : ભુપેન્દ્ર પટેલ

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પૂરી થતાં જ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપે લોકસભા ચૂંટણીના ઉમેદવારની…

એફ. આઈ. આરનો નિકાલ ત્રણ વર્ષમાં કરવા માટે નવી સિસ્ટમ ઊભી કરવામાં આવશેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીની શ્રી અમિત શાહ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે સેન્ટર…

અયોધ્યામાં ભરાશે દાદાનો દરબારઃ ભુપેન્દ્ર પટેલની આગામી કેબિનેટ બેઠક અયોધ્યામાં થઈ શકે છે

અયોધ્યામાં રામ મંદિરનુ સપનુ સાકાર થયું છે. કરોડો હિન્દુઓનું સપનુ સાકાર થયું છે. આજે રામ મંદિરના…

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના 12.29 વાગ્યાના મુહૂર્ત સમયે જ ગુજરાતના મહાનગરોમાં ચાર બાળકોનો જન્મ થયો,વડોદરાના પરિવારમાં 19 વર્ષ બાદ મહિલાએ વિજય મુહૂર્તમાં પુત્રને જન્મ આપ્યો

  અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના 12.29 વાગ્યાના મુહૂર્ત સમયે જ ગુજરાતના મહાનગરોમાં ચાર બાળકોનો જન્મ થયો…

ગુજરાતના ત્રણ શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું, નલિયામાં સૌથી ઓછું 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું

ગુજરાતમાં ઠંડીનો ચમકારો એકાએક વધ્યો છે. અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્ય છે. જેને કારણે લોકો રીતસરના…

સુરતના હીરા વેપારી લાઠી પરિવારે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે 101 કિલો સોનું દાન કર્યું

રામ મંદિર માટે દેશભરમાંથી અનેક લોકોએ ખોબલે ભરીને દાન આપ્યું છે. જેમાં દાનવીર ગુજરાતીઓ ટોપ પર…

ડંકી રૂટ મામલામાં CID ક્રાઈમની આર્થિક ગુના નિવારણ શાખાએ મૂળ મહેસાણા વતની રાવલ દંપતીની ધરપકડ કરી…

ડંકી રૂટ મામલામાં CID ક્રાઈમની આર્થિક ગુના નિવારણ શાખાએ મૂળ મહેસાણા વતની પુષ્પક રાવલ અને ફાલ્ગુની…

અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થતાંની સાથે જ ગુજરાતભરમાં દિવાળી જેવો માહોલ

  અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થતાંની સાથે જ ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ઠેર-ઠેર…

લો કરો વાત, acb ના ચકેડામાં ત્રણ બાગડબિલ્લા લાંચ લેતા પકડાયા, વાંચો બનાવ ક્યાંનો?

વિજાપુર સબજેલમાંથી બે આરોપીઓને મહેસાણા જેલમાં ટ્રાન્સફર ન કરવા માટે રૂ.15 હજારની લાંચની માંગણી કરનારા વિજાપુર…