જે લોકો સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતાનો આનંદ લઈ રહ્યા છે તેમણે સાબરમતી નદીની સ્વચ્છતામાં પણ સહભાગી થવું જોઈએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે અમદાવાદમાં વલ્લભ સદન પાસે સાબરમતી…
દાહોદથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ₹24 હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે
દાહોદમાં ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિગમ સાથે 21 હજાર કરોડથી વધુના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટ તૈયાર…
ભુજમાં વડાપ્રધાનશ્રીના હસ્તે ₹53 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
26 તારીખે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન કંડલા પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર પ્લાન્ટ્સ, પાવર ટ્રાન્સમિશન અને…
ભત્રીજા દુઃખી મહિલાના બન્યા ભાઈ, ગૃહ રાજ્યમંત્રી આવા હોવા જોઈએ, પરિણામ તુરત જ, ગાંધીનગર નો ધક્કો માથે ના પડયો, “છોટા પોકેટ બડા ધમાકા’
ભત્રીજા દુઃખી મહિલાના બન્યા ભાઈ, પાંચ લાખ માંગનારા તોડબાજ, ખંડણીખોર સામે ગૃહ રાજ્યમંત્રીનું એક્શન, ૪૦૦ ના…
રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને મોકલી જાસૂસી કરનાર ઇસમની ધરપકડ કરતી ગુજરાત એ.ટી.એસ
આરોપી સહદેવસિંહ દિપુભા ગોહિલ અમદાવાદ ગુજરાત એ.ટી.એસ.ના પો.સ.ઈ આર .આર.ગરચર ને તા.૨૯/૦૪/૨૦૨૫ ના રોજ ગુપ્ત બાતમી…
ગૃહમંત્રી અમિત શાહે 3 નવા કાયદાઓ પર કામ શરૂ કર્યું, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સાથે વાત કરી
ગુહમંત્રી અમિત શાહે શુક્રવારે નવી દિલ્હીમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ સાથે મુલાકાત કરી. રાજ્યમાં…
65 સેક્શન અધિકારીઓને નાયબ સચિવનું પ્રમોશન, વાંચો યાદી
બઢતીઓ અને બદલીઓની યાદી ક્રમ અધિકારીનું નામ હાલનો વિભાગ/કચેરીનું નામ બઢતીથી નિમણૂંકનો વિભાગ/કચેરીનું નામ 1…
પતિને ઝેરીલું જ્યૂસ પીવડાવી મારી નાખ્યો, પ્રિન્સિપાલ પત્નીએ વિદ્યાર્થીની મદદથી કેવી રીતે હત્યાનો પ્લાન ઘડ્યો?
મહારાષ્ટ્રના યવતમાલ શહેર નજીકના જંગલમાંથી 15 મેના રોજ એક સળગેલો મૃતદેહ મળ્યો હરતો. આ અંગે…
ભારતીયો પર 5 ટકા રેમિટન્સ ટેક્સ લાદતું ટ્રમ્પનું બિલ પસાર
માત્ર એક મતની સરસાઈથી નીચલા ગૃહમાં બિલ પાસ, ખર્ચમાં નોંધપાત્ર કાપ મૂકવા પણ નિર્ણય અમેરિકાના…
જસદણ-વિંછીયા વિસ્તારના કોળી સમાજના આગેવાનો, ભાજપમાંથી રાજીનામાં આપીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત જોડાયા
અમદાવાદ ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં વિધિવત રીતે જોડાઈ રહેલા જસદણ-વિંછીયા વિસ્તારના કોળી સમાજના…
પંચમહાલમાં “મનરેગા”માં ચોકીદાર જ ચોર, ૧૦૦ કરોડ કરતા વધુના ભ્રષ્ટાચાર:મનરેગા કેન્દ્ર પુરસ્કૃત યોજના, નરેન્દ્ર મોદી કેન્દ્રમાંથી વિજીલન્સ તપાસ ટીમ મોકલે: અમિત ચાવડા
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાં માટે મક્કમ ક્યારે…
દાહોદ કોંગ્રેસના પ્રમુખ અને સ્થાનીક અગ્રણીઓએ મનરેગા કૌભાંડ અંગે વડાપ્રધાનને અવગત કરવા સમય માંગ્યો : મનરેગા કૌભાંડ સામે આવ્યા બાદ કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં “વિકાસ ખોજ યાત્રા” યોજશે
દાહોદ મનરેગા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ માટે તાત્કાલિક અસરથી મંત્રી શ્રી બચુ ખાબડને મંત્રી મંડળ માંથી બરખાસ્ત…
સુહાગરાત માટે તડપી રહ્યો હતો વરરાજો, દુલ્હન માટે પાન લેવા ગયો ત્યાં ફરાર થઈ ગઈ
ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેનાથી આખા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ…
ચોખાના ભાવ ઘટયાઃ ભારતમાં ૨ વર્ષના નીચલા સ્તરે : વિશ્વભરમાં ચોખાના ભાવ ઘણા વર્ષના નીચલા સ્તરે
વિશ્વભરમાં ચોખાના ભાવ ઘણા વર્ષના નીચલા સ્તરે છે. ભારત અને થાઇલેન્ડ જેવા મુખ્ય નિકાસકારોને મોટા…
પંજાબ કિંગ્સમાં આંતરિક કલહ, પ્રીતિ ઝિન્ટાએ સહ-માલિકો સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો!..
ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૫ માં પંજાબ કિંગ્સની શાનદાર રમત અને પ્લેઓફમાં ક્વોલિફાય થવાના ઉત્સાહ વચ્ચે,…