રામ લલ્લાના અભિષેક બાદ અયોધ્યામાં સીતા ધામ પણ બનાવવામાં આવશે, જસોદા બેન સીતા ધામનું ભૂમિપૂજન કરશે
રામ લલ્લાના અભિષેક બાદ અયોધ્યામાં સીતા ધામ પણ બનાવવામાં આવશે. જસોદા બેન સીતા ધામનું ભૂમિપૂજન કરશે.…
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૧૫માં દિવ્ય કલા મેળાનું ભવ્ય સમાપન સમારોહ યોજાયો : રેકોર્ડ બ્રેક ૨ કરોડના વિક્રમી વેચાણ થયું
રોજગાર મેળામાં ૧૪ દિવ્યાંગોને જોબ ઓફર લેટર મળ્યા, મેળામાં સૌથી વધુ ખરીદી કરનારને બેસ્ટ બાયરનો એવોર્ડ…
મોદીએ દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાને આપી રૂ.૪૧૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ, રૂ. ૯૭૮ કરોડથી નિર્મિત દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઈડ બ્રીજ સુદર્શન સેતુનું લોકાર્પણ,ભગવાન શ્રી દ્વારકાધીશ સમક્ષ શીશ નમાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શારદાપીઠમાં શંકરાચાર્યજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા
જગતમંદિરમાં પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવતા મોદી,ગોમતી તટે સુદામા સેતુની પણ મુલાકાત લીધી નરેન્દ્ર મોદીએ સાહસિક સ્કુબા…
તા.27 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની સૌપ્રથમ 6 માળની અધ્યતન લાઇબ્રેરીનું ગાંધીનગર ખાતે ગૃહ મંત્રીશ્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે
*વાર્ષિક માત્ર બે રૂપિયા સભ્યફી અને 65000 પુસ્તકોનો દરિયો એટલે સેક્ટર- 21 સરકારી ગ્રંથાલય* ગુજરાતના પાટનગર…
ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ અને પરગણા મહાસંઘ ટ્રસ્ટના ઉપક્રમે ગાંધીનગરમાં “વણકર ભવન”નો ભૂમિપૂજન સમારોહ સંપન્ન
*સમાજના અનુદાન થકી ૧૨ કરોડના ખર્ચે સાકાર થશે “વણકર ભવન”** પૂર્વ મંત્રી ડૉ. શ્રી કરસનદાસ સોનેરી,સાંસદ…
ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, 4 લોકોના મૃતદેહ મળી આવ્યા
ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર…
અમેરિકાની પોલીસે શિકાગોનાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હર્ષ પટેલ નામનાં એક ગુજરાતીની ધરપકડ કરી
મળતી માહિતી મુજબ અમેરિકાની પોલીસે શિકાગોનાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હર્ષ પટેલ નામનાં એક ગુજરાતીની ધરપકડ કરી…
PM મોદીએ કહ્યું, લોકો મને ગર્વ સાથે કહેતા તમારે ત્યાં એકસાથે 37 હજાર આહીરાણી બહેનોએ ગરબા લીધા, તો મેં કહ્યું તમને માત્ર ગરબો દેખાયો, પણ ત્યાંની બીજી વિશેષતા છે
દ્વારકાધીશના જયકારા સાથે ભાષણની શરૂઆત કરી. આહીરાણી બહેનોએ જે મારા ઓવારણા લીધી તેનું હું આભાર માનું…
આગામી સમયમાં મન કી બાત કાર્યક્રમની શરુઆત 111ના શુભ અંક સાથે થશે. તો આનાથી સારું ભલું શું હોઈ શકે! : પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકપ્રિય ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે તેમણે…
ડ્રગ્સ ખતરનાક,..નિયંત્રણમાં ન રાખવામાં આવે તો જીવન નષ્ટ થઇ જાય : પીએમ મોદી
PM મોદી હંમેશા દેશની સુખાકારી અને સ્વાસ્થ્ય માટે સતત પ્રયત્નશીલ રહે છે. ત્યારે પીએમ મોદીએ માદક…
માર્ચના પ્રથમ સપ્તાહથી જ હવામાનમાં પલટો આવશે, ઠંડા અને ગરમ પવનો ભટકાતા કરા પડવાની શક્યતા : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે, જેમાં કહેવામા આવ્યું છે કે 25 અને 26માં…
દાહોદ જિલ્લામાં છ નકલી સરકારી ઓફિસો બનાવી 100 જેટલા નકલી સરકારી પ્રોજેક્ટ્સના નામે 18.5 કરોડથી વધુ રૂપિયાનું ચકચારી ‘કૌભાંડ’ કરનારા આસિસ્ટન્ટ કમિશનરની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી…
દાહોદ જિલ્લામાં છ નકલી સરકારી ઓફિસો બનાવી 100 જેટલા નકલી સરકારી પ્રોજેક્ટ્સના નામે 18.5 કરોડથી વધુ…
તમારે ટ્રાન્સફર જોઈએ છે?…તો હવે 3 વર્ષ કે 5 વર્ષની નોકરી પૂર્ણ થાય તો જ બદલી માટે અરજી કરી શકાશે..
જિલ્લા આંતરિક અસર પરસ તથા જિલ્લા ફેર અરસ પરસ બદલીની કાર્યવાહી દરમિયાન હુકમોને લઈને જિલ્લા પ્રાથમિક…
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સાધારણ સભામાં સિનિયર એડવોકેટ જે. જે. પટેલ સર્વાનુમતે બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા
સમગ્ર ગુજરાતના વકીલોની શક્તિશાળી માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સાધારણ સભાની આજે બેઠક મળી હતી.…
બેંગલુરુ પોલીસે ધાર્મિક લાગણી ભડકાવવાના આરોપમાં 3 અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો, ટ્રેનમાં જય શ્રી રામ નાં નારા લાગતાં ટ્રેન સળગાવી દેવાની ધમકી આપી હતી…
અયોધ્યાથી પરત ફરી રહેલી ટ્રેનને આગ લગાડવાની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. બેંગલુરુ પોલીસે ધાર્મિક…