હવે બેંકમાં નોકરી કરવાં તમારો CIBIL સ્કોર ચેક કરવામાં આવશે…
જ્યારે પણ તમે બેંકમાં લોન લેવા જાઓ છો ત્યારે તમારો CIBIL સ્કોર ચેક કરવામાં આવે છે.…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાણંદ, બાવળા અને દસ્ક્રોઈ તાલુકામાં વિવિધ વિકાસકાર્યોનું તા. 13 ફેબ્રુઆરી, 2024ના રોજ ઈ- લોકાર્પણ અને ઈ-ખાત મુહુર્ત યોજાશે
ગાંધીનગર લોકસભા વિસ્તારના તાલુકાઓના કુલ ₹121.21 કરોડના 153 વિકાસકાર્યોનું સાણંદના છારોડી ખાતેથી ઈ- લોકાર્પણ અને ઈ-ખાતમુહુર્ત…
જામખંભાળીયાથી અમદાવાદ આવતી વખતે ATS ની ગાડી બાવળા પાસે એક ટ્રકમાં ઘુસી ગઈ, જાનહાની ટળી…
ગુજરાત એટીએસના પીઆઈ જે.એમ.પટેલ સરકારી કામે સરકારી ગાડીમાં ડ્રાઈવર સાથે જામખંભાળીયા ગયા હતા. ત્યાં કામ પૂર્ણ…
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે AMCનાં ₹ ૧૯૫૦ કરોડનાં વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત
અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિપ્રતિષ્ઠાથી કરોડો શ્રદ્ધાળુઓની પ્રતિક્ષાનો અંત આવ્યો અમિત શાહના હસ્તે ૯૨૫૦…
દેશનું કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધીને રૂ. 18.38 લાખ કરોડ થઈ ગયું : CBDT
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ રવિવારે જણાવ્યું હતું કે દેશનું કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન…
ધર્મપ્રેમી સનાતની ભક્તોની આસ્થાને વારંવાર ઠેસ પહોંચાડતી ભાજપ સરકાર : ધર્મ અને આસ્થાના પ્રતિક અંબાજી ખાતે આવેલ ૫૧ શક્તિપીઠમાં પ્રાણ પ્રતિષ્ઠા પછી પણ “માં શક્તિ” થાળથી વંચિત : પ્રવક્તા ડૉ. મનીષ દોશી અને હેમાંગ રાવલ
અંબાજીના સ્થાનિકો તથા માઈ ભક્તોની રજૂઆતના આધારે ગુજરાત કોંગ્રેસે કેટલીક માંગણીઓ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો 12મીથી…
ઇન્દોરમાં એક મહિલાએ ભીખ માંગીને ૪૫ દિવસમાં અઢી લાખ રૂપિયાની આવક કરી
ભીખ માગવાનો ધંધો એકદમ કસદાર છે એમ કહો તો કોઈ વાત નહીં માને, પરંતુ ઇન્દોરમાં એક…
અમદાવાદ ડિવિઝનઃ 10 મહિનામાં ટિકિટ ચેકિંગ ઝુંબેશથી રૂ. 23.02 કરોડની આવક થઈ
અમદાવાદ રેલ ટ્રાફિકમાં અનધિકૃત મુસાફરી અટકાવવા માટે સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અમદાવાદ પવનકુમાર સિંઘની આગેવાની હેઠળ…
ગાંધીનગરમાં રસોઈયા અને ડ્રાઇવરે ભેગા મળી માર મારી કૂતરાના બેલ્ટથી બાંધી 47.43 લાખ રૂપિયાની લૂંટ કરી
ગાંધીનગર શહેરના સુઘડની અષ્ઠ વિનાયક સોસાયટીમાં વેપારી સહિત ત્રણ લોકોને બંધક બનાવી રસોઈયા અને ડ્રાઇવરે ભેગા…
ગાંધીનગર નજીક કોપર વાયર માલગાડીના ટાયરમાં આવી જતા ટ્રેનના પૈડાં 25 મિનિટ સુધી થંભી ગયા
ગાંધીનગરના રણાસણ ગામની સીમમાંથી અસારવાથી હિમંતનગર જતી રેલ્વે લાઇનના ટ્રેક ઉપર લગાવેલ આશરે એક કિલોમીટર સુધીનાં…
રાજ્યમાં દરરોજ 40થી વધુ અકસ્માતો થઈ રહ્યા છે,..વિધાનસભામાં રજૂ કરેલા વાર્ષિક અહેવાલ મુજબ છેલ્લાં બે વર્ષમાં રોડ અકસ્માતની સંખ્યામાં વધારો
વિધાનસભામાં રજૂ કરેલા વાર્ષિક અહેવાલ મુજબ છેલ્લાં બે વર્ષમાં રોડ અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ…
કતારે 8 પૂર્વ ભારતીય નેવી ઓફિસરને મુક્ત કર્યા, જેમાંથી સાત ભારત પરત ફર્યા
કતારે 8 પૂર્વ ભારતીય નેવી ઓફિસરને મુક્ત કર્યા છે. જેમાંથી સાત ભારત પરત ફર્યા છે. તેઓ…
રામ ભક્તોને સુરતથી અયોધ્યા માટે લઈ જતી ટ્રેન પર પથ્થરમારો..
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અયોધ્યા માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન દોડવામાં આવી રહી છે. ગઈકાલે રાત્રે સુરતથી અયોધ્યા…
અમદાવાદમાં 36 વર્ષની મહિલા 23 વર્ષના યુવકના પ્રેમમાં પાગલ થઇ, બિચારા પતિને એવું મોત આપ્યું કે રુવાડા ઉભા થઇ જશે
ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના ચોંકાવનારા મામલા સામે આવતા હોય છે, ત્યારે હાલમાં અમદાવાદમાં દોઢ વર્ષ પહેલા…
ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં ત્રણ મજૂરોના ઘટનાસ્થળે મોત
સુરેન્દ્રનગરના બુબવાણા પાસે મજૂરો ભરીને જતી ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં અકસ્માત થયો હતો. જેમાં…