મનપા દ્વારા સુકો ભીનો કચરો અલગથી રાખવાની સૂચના કમિશ્નર દ્વારા આપવામાં આવી તે અગાઉ ચર્ચામાં હતી…
Category: Gujarat
૨૫ હજારના સ્માર્ટફોન વસાહતીઓ ખરીદી શકે તો ડસ્ટબીન કેમ ના ખરીદી શકે ? ડે. કમિશનર
પ્રજા માટેનો પ્રશ્ન બનશે ડસ્ટબીન? કરોડોનો ટેક્સ ભરવા છતાં ૧૦૦ રૂપરડીની બે ડસ્ટબીન કેમ ન આપી…
૧૪મી ગુજરાત વિધાનસભાનુ આગામી સત્ર ૨૭મી સપ્ટેમ્બરથી મળશે: પ્રદિપસિહ જાડેજા
સંસદીય રાજય મંત્રીશ્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ છે કે ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર તા.૨૭ મી સપ્ટેમ્બરથી…
રાજપીપળા ખાતે રૂપિયા ૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાધિશ કક્ષાના કોર્ટ બિલ્ડીંગનુ ટૂક સમયમા લોકાર્પણ કરાશે: કાયદા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
કાયદા રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે રાજયના નાગરિકોને ઘર આંગણેજ સરળતાથી અને સસ્તો…
રાજયના ૬૭૭ બિન હથિયારી ASI ને હંગામી ધોરણે ૧૧ માસ માટે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે- ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા
ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને વધુ સુદ્રઢ બનાવવા…
આગામી તા.ર સપ્ટેમ્બર-ર૦ર૧ ગુરૂવારથી રાજ્યની શાળાઓમાં ધો-૬ થી ૮ નું વર્ગખંડ શિક્ષણ શરૂ કરાશે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
શિક્ષણ મંત્રીશ્રીએ આ અંગેની વધુ વિગતો આપતાં કહ્યું કે, વિદ્યાર્થીઓનું ભાવિ બગડે નહિ સાથોસાથ કોઇ વિદ્યાર્થી…
દરોડા પહેલા ઇન્કમટેકસની ગાડી પલટી જતાં ૧૨ને ઇજા : અમદાવાદ ખસેડાયા
સૌરાષ્ટ્ર્રનું સૌથી મોટું આઈ ટીનું ઓપરેશન આજે રાજકોટના બે બિલ્ડર ગ્રુપ પર વહેલી સવારથી શ થયું…
જન્માષ્ટમીની ઊજવણીને લઈને ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ભક્તોને મોટી રાહત
રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની…
રાજ્યમાં તા. ૨૪ ઓગસ્ટ-મંગળવારે યોજાનારૂં શિક્ષક સજ્જતાનું રાજ્યવ્યાપી સર્વેક્ષણ મરજીયાત છે:- શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા*
રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારણાના હિતમાં તા.ર૪ ઓગસ્ટ-ર૦ર૧ એ યોજાનારૂં શિક્ષક સજ્જતાનું રાજ્યવ્યાપી સર્વેક્ષણ યથાવત રહેશે અને…
રોજગારવાન્છું યુવાઓ અને નોકરીદાતાઓ માટે અનુબંધમ પોર્ટલ
તા.૦૬/૦૮/૨૦૨૧ના રોજ માન.મુખ્યમંત્રીશ્રી,ગુજરાતના વરદ હસ્તે “અનુબંધમ” નામનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. શ્રમ અને રોજગાર વિભાગ,ગુજરાત સંચાલિત…
“સૌને મળે અન્ન,ભૂખ્યું ના સૂવે કોઈ જન” GJ-18 ખાતે ભાજપ દ્રારા અનાજની કીટનું વિતરણ કરાયું
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના માધ્યમથી તૈયાર કરાયેલ…
GJ-18 કમલમ’, સેક્ટર-૨૧ ભાજપ કાર્યાલય ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ
ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની…
ગુજરાત જીએસટી વિભાગ દ્વારા કરચોરી અને બોગસ બિલિંગ કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશ
ગુજરાત જીએસટી વિભાગ કરચોરી શોધવાની અને બોગસ બિલિંગના કેસોમાં કડક હાથે…
રાજ્ય વેરા ભવન-અમદાવાદના નવિનીકૃત મકાનનું લોકાર્પણ
રાજ્ય વેરા ભવન અમદાવાદના નવિનિયુકત મકાનનું લોકાર્પણ કર્યા બાદ પત્રકારો સાથેના સંવાદમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ…
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ઊદ્યોગકારો-ઔદ્યોગિક વસાહતોને કોવિડ19ની બીજી લહેરની અસરથી રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના-કોવિડ 19ની બીજી લહેર બાદ રાજ્યના ઊદ્યોગકારો, MSME એકમોને આ બીજી લહેરની આર્થિક…