વારંવાર ફુલ બોડી ચેકઅપ કરવાથી માણસ માનસિક રોગી બની જાય છે : પ્રોફેસર નરસિંહ વર્મા
ઘણા બધા લોકોને સમયાંતરે સંપૂર્ણ બોડી ચેકઅપ કરવાની આદત હોય છે. તમને પણ આવી ટેવ હોય…
“રત્ન” નામની સરકારી ઓનલાઈન વેબસાઈટ પરથી શોપિંગ કરો બધું સસ્તું મળશે, એમેઝોન અને ફ્લિપકાર્ટની જરૂર જ નથી..
તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં ઘણી ઓનલાઈન શોપિંગ વેબસાઈટ સક્રિય થઈ જશે અને…
તમે બેસો તેની સ્ટાઈલ જોઈને સામે વાળાને ખબર પડી જાય કે તમે કેવા છો..
આપણે જે રીતે બેસીએ છીએ તે ક્યારેક આરામદાયક લાગે છે. પરંતુ તમે તમારી બેસવાની સ્ટાઈલ, પગ…
બનાસકાંઠા વિસ્તારના સામાજિક-રાજકીય તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાન, અગ્રણીઓને તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસમાં વિધીવત રીતે જોડાયા
આગેવાનો લોભ, લાલચ અને ધનના બદલે સેવાની સાધના સ્વિકારી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે : શક્તિસિંહ અમદાવાદ…
બાળકોને આંખનાં નંબર ના આવે તેનાં માટે ખાવામાં ઘણું બધું છે પણ ગાજર સૌથી બેસ્ટ…
હાલમાં બાળકોની દૃષ્ટી નબળી પડવાના કારણે ચશ્મા પહેરવાનું ચલણ નોંધપાત્ર રીતે વધ્યું છે. તેની પાછળ વિવિધ…
મહારાષ્ટ્ર વી.પી રોડ પોલીસ સ્ટેશનના આંગડીયા પેઢીની ચોરીના અનડીટેક્ટ ગુનાને રોકડા દસ લાખ,કથ્થક કોસ્ચ્યુમ તથા મોબાઈલ ફોન મળી કુલ ૧૦,૧૫,૫૦૦ના મુદ્દામાલ સાથે એક ઈસમને રામોલ પોલીસે ઝડપ્યો
આરોપી હીમાંશુ ઉર્ફે લાલો હસમુખભાઈ પ્રજાપતિ અમદાવાદ પોલીસ કમિશ્નર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-ર …
અમેરીકા જાવ તો ગમે તેને ખાવા માટે ઓફર ના કરતાં, આવું બધાંને ગમતું ના હોય..
જેમને અમેરિકા ભણવા માટે કે નોકરી કરવા કે પછી સ્થાઈ થવા માટે જવું છે તેમણે ત્યાંની…
માત્ર 4 એકર જમીન માટે 2 મહિલાઓએ રચ્યું 16 લોકોને મારી નાખવાનું તરકટ
ગઢચિરોલીના અહેરી તાલુકાના મહાગાંવમાં પાંચ સંબંધીઓની હત્યાની બીજી આરોપી રોઝા રામટેકે માત્ર 4 એકર જમીન માટે…
રાજકોટ શહેરમાં મા વાત્સલ્ય કાર્ડ ધારકોનુ રી.એન્ડોર્સમેન્ટ ન થતા દર્દીઓમાં દોડાદોડી
રાજકોટ શહેરમાં એક સપ્તાહથી મા વાત્સલ્ય કાર્ડની તમામ પ્રકારની કામગીરી ખોરવાઈ ગઈ છે. સોફ્ટવેરમાં એરર આવી…
સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક જ દિવસમાં 6 લોકોના હાર્ટ એટેકના કારણે મોત
ગુજરાતમાંથી એક ડરામણા સમાચાર સામે આવ્યા છે. અહીં સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક જ દિવસમાં 6 લોકોના હાર્ટ…
જૂનાગઢ અને વલસાડમાં ઘી બનાવતી પેઢીઓ પર તપાસ હાથ ધરાતા કુલ રૂ. ૧૦.૩૪ લાખની કિંમતનો ૨૬૩૩ કિ.ગ્રા. ભેળશેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરાયો
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં…
રાજ્યના ૯૭ ખરીદ કેન્દ્રો પર ૧૧ લાખ ૫૧ હજાર મેટ્રિક ટન થી વધુના ખરીદ પાકોની ખરીદી કરવામાં આવશે : કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
આજરોજ રાજકોટ જૂના એ.પી.એમ.સી. ખાતેથી કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખરીફ પાકો મગફળી,સોયાબીન,અડદ અને મગ…
ઉદ્યોગ અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં ૨૧ જેટલાં ઔધોગિક એકમોએ રૂ. ૩૮૨.૯૦ કરોડના એમ.ઓ.યુ કર્યાઃ ૧૧,૩૩૬ લોકોને રોજગારી મળશે
દશમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આજે પાલનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી અને…
વીરગતિને વરેલા દિવંગત પોલીસ જવાનોને મુખ્યમંત્રીશ્રી-ગૃહ રાજ્યમંત્રીશ્રીએ કૃતજ્ઞતા પૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શાંતિ, સલામતી અને સુરક્ષા સાથેના વિકાસથી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે…
શહેરના નાગરિકોએ ‘‘મુન લાઇટ ગરબા’’ને વખાણીયા gj-૧૮ ખાતે નંબર-૧ મેળવતું ‘‘મૂનલાઈટ’’
Gj-૧૮ શહેરમાં નવરાત્રિનો આજે સાતમો દિવસ છે, ત્યારે નવરાત્રી જામી છે, શહેરમાં મૂનલાઈટ કેસરિયા, થનગનાટથી લઈને…