અંતે વિકિડાનો નીકળશે વરઘોડો : ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકર અને પૂજા જોશી 26 નવેમ્બર 2024ના રોજ લગ્ન કરશે
અભિનેત્રી પૂજા જોશીએ ઇન્સ્ટાગ્રામ પર મલ્હાર સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો હતો અને તેને કેપ્શન આપ્યું…
એનએફડીસી અને એન્ટરટેઇનમેન્ટ સોસાયટી ઓફ ગોવાના સહયોગથી 20થી 28 નવેમ્બર 2024 સુધી ગોવામાં 55માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન
” IFFI માત્ર ભારત માટે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે કાન્સ જેવા વૈશ્વિક તહેવારોની તુલનામાં એક…
તંત્ર દ્વારા અગાઉ કરેલ દાવા મુજબ હાટકેશ્વર બ્રિજ તોડીને નવો બનાવવા રૂા.૫૨ કરોડના ખર્ચે હવે નવાનો ખર્ચ રૂા. ૧૧૮ કરોડ થશે! તંત્રને કન્ફ્યુઝન કેમ ? : સેહઝાદ ખાન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષ નેતા શહેઝદ ખાન પઠાણ શું પ્રજાને નવો સક્ષમ હાટકેશ્વર બ્રિજ મળશે…
વર્લ્ડબેંકના “સીટી રેસીલીઅન્સ નોલેજ એક્ષચેન્જ” કાર્યક્રમ હેઠળ આજથી ૧૫ નવે. દરમ્યાન અમદાવાદ હીટ એકશન પ્લાન અંતર્ગત સ્ટડી ટુર માટે જ્હોનીસબર્ગ, ઈકરહુલેની, સ્વાને શહેરનાં હેલ્થ વિભાગનાં કુલ ૧૫ જેટલા પ્રતિનિધિઓ આવ્યા
આ સ્ટડી ટુર મેયર પ્રતિભાબેન જૈન્નની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરીને ચાલુ કરાઈ,ટીમનાં સભ્યો પરત ફર્યા બાદ…
ઓઢવ સિવિક સેન્ટર ખાતેથી છેલ્લા ચાર વર્ષથી મારામારીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને પકડતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ રિક્ષા ડ્રાઇવર અમદાવાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નિકોલ પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીને…
મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે ભાગ લીધો, ભારત-અમેરિકા સંબંધો વિશે વાત કરી
વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે અમેરિકામાં…
દિલ્હી રમખાણો કેસની આરોપી ગુલ્ફિશા ફાતિમાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ વિચારણા નહીં કરે.
દિલ્હી રમખાણો કેસની આરોપી ગુલ્ફિશા ફાતિમાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ વિચારણા નહીં કરે. સુપ્રીમ કોર્ટે…
ફ્લાઈટ્સ દરમિયાન હિન્દુઓ અને શીખોને ‘હલાલ’ ફૂડ પીરસશે નહીં : એર ઈન્ડિયાએ ફૂડ વિવાદને લઈને નિર્ણય લીધો
એર ઈન્ડિયાએ ફૂડ વિવાદને લઈને મોટો નિર્ણય લીધો છે. ટાટા ગ્રૂપની માલિકીની કંપનીએ કહ્યું કે તે…
કેરળની વાયનાડ પેટાચૂંટણીને કારણે પ્રિયંકા ગાંધી અને પિનરાઈ વિજયન વચ્ચે જોરદાર ચર્ચા જાગી
કેરળની વાયનાડ પેટાચૂંટણીને કારણે કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી અને રાજ્યના સીએમ પિનરાઈ વિજયન વચ્ચે જોરદાર ચર્ચા…
ઇસ્લામિક ધાર્મિક નેતા તૌકીર રઝા ખાને મુસ્લિમોને એક થવા અને રવિવારે દિલ્હીને ઘેરી લેવા અપીલ કરી
ઇસ્લામિક ધાર્મિક નેતા તૌકીર રઝા ખાને, જેઓ તેમના ભડકાઉ નિવેદનો માટે સમાચારમાં છે, તેમણે મુસ્લિમોને એક…
દિલ્હી-એનસીઆરમાં ખરાબ વાતાવરણ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
દિલ્હી-NCRમાં ખરાબ વાતાવરણને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે…
સંજીવ ખન્ના દેશના નવા CJI બન્યા, રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ સંજીવ ખન્નાને ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ…
GJ-18 રાજપૂત સમાજના પ્રમુખ તરીકે સર્વાંનું મતે IPS સિધ્ધરાજ ભાટીની વરણી
રાજ્યમાં ઘણા જેવા અધિકારીઓ છે, જેઓ રીટાયર્ડ પહેલા અને પછી સેવાઓ કરતા હોય છે, રાજપુત…
વાવ ખાતે ચૌધરી સમાજનું સંમેલન, વાતો બધાએ કરી પણ સૂર એક જ છે, પૂર્ણ સંકટમાં શંકર મેદાને ઉતર્યા હતા
ભોલે દ્વારા ત્રીજી આંખ ખોલી, શાંત શંકર ત્રીજા નેત્ર સાથે ગર્જ્યા, સમાજને સાચી હકીકતથી વાકેફ…
ડૉ.બાબા સાહેબ આંબેડકરનું નામકરણ સાઈનબોર્ડ મુકવા રજૂઆત
Gj 18 શહેરમાં આવેલ”છ”રોડનું નામા ભીબાન ડૉ.બાબા સાહેબ આંબેડકર કરવામાં આવેલ છે જે અન્વયે ભારતીય…