GJ -1 8માં નિવૃત ડેપ્યુટી સેકશન ઓફિસરનાં ઘરમાં ચોરી

ગાંધીનગરનાં સેકટર – 2/ડી માં રહેતા નિવૃત ડેપ્યુટી સેકશન ઓફિસરનાં બંધ મકાનના તાળાં તોડી તસ્કરોએ બેડરૂમમાં…

રાજ્યની પાંચ નગરપાલિકાઓને મળશે મોડલ ફાયર સ્ટેશનની સુવિધા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની પાંચ નગરપાલિકાઓ નવસારી, બારડોલી, રાજપીપળા લુણાવાડા અને ધોળકામાં નવા મોડલ ફાયર…

GCCI દ્વારા ઇઝરાયેલના એમ્બેસડર H.E  નાઓર ગિલોન અને મુંબઈ ખાતેના ઇઝરાયેલના કોન્સલ જનરલ કોબી શોશાનીની આગેવાની હેઠળ ઇઝરાયેલ પ્રતિનિધિમંડળ સાથે આજે આયોજિત થયેલ ઇન્ટરેક્ટિવ મીટિંગ

ગુજરાત અને ઇઝરાયેલ વચ્ચે મજબૂત વ્યૂહાત્મક સંબંધો વિકસાવવાની વિશાળ સંભાવનાઓ રહેલી છે: ઇઝરાયેલ એમ્બેસડર અમદાવાદ ગુજરાત…

રાસાયણિક કૃષિ પેદાશથી જમીન, પાણી અને હવા દુષિત બને છે, લોકોના આરોગ્યને જોખમ : રાજ્યપાલ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ યોજી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ…

માં અંબાના ધામમાં અદ્દભૂત નજારો સર્જાયો, મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું

માં અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે. ગઈકાલથી લાખોની સંખ્યામાં…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે નાગરિકોને તા. ૫ ઓક્ટોબર, ગુરુવારે મુલાકાત માટે મળશે

સામાન્યતઃ અઠવાડિયાના પ્રથમ બે દિવસે એટલે કે સોમવાર અને મંગળવારે નાગરિકો મુખ્યમંત્રીશ્રીને કોઈપણ પૂર્વનિર્ધારિત એપોઈન્ટમેન્ટ સિવાય…

જામીનના કેસની સુનાવણી 48 કલાકમાં થવી જોઈએ, હું પહેલેથી જ આ મુદ્દા પર કામ કરી રહી છું : જસ્ટિસ સુનીતા અગ્રવાલ

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે મૌખિક રીતે ટિપ્પણી કરી હતી કે તેઓ જામીનના કેસોમાં ‘નિયમ…

પાકિસ્‍તાનમાં એક કિડનીને એક-એક કરોડમાં વેચવામાં આવી, ૩૨૮ લોકોની કિડની કાઢી હોવાનો ખુલાસો

પાડોશી દેશ પાકિસ્‍તાન હાલમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે. ત્‍યાંના લોકો ગરીબી અને ભૂખમરાથી તડપી…

આ દેશમાં 8 કલાકની શિફ્ટ માટે ઓછામાં ઓછા 8000 રૂપિયા આપવામાં આવે છે

શું તમે જાણો છો કે વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ લઘુત્તમ આવક છે? આ ભારતીયોની પ્રિય…

નાંદેડની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 31 લોકોના મોત બાદ હવે ઔરંગાબાદની સરકારી હોસ્પિટલમાં 8 દર્દીઓના મોત

મહારાષ્ટ્રની હોસ્પિટલમાં આજકાલ મોતનું તાંડવ ચાલી રહ્યાંનું લાગી રહ્યું છે. ગઈ કાલે નાંદેડની સરકારી હોસ્પિટલમાં 12…

ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર : વર્લ્ડ કપ ક્રિકેટ મેચના દિવસે મેટ્રો ટ્રેન રાત્રિના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે

પરત મુસાફરી માટે મેચના દિવસે રાત્રે 10:00 કલાક પછી કોઈપણ સ્ટેશન સુધીની મુસાફરી માટે ₹ 50…

અમદાવાદમાં ‘નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ’ ખાતે ICC CRICKET WORLD CUPની કૂલ પ-મેચો દરમિયાન વાહનોની અવર-જવર માટે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું

જી.એસ.મલિક, IPS, પોલીસ કમિશનર, અમદાવાદ અમદાવાદ જી.એસ.મલિક, IPS, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર જાહેરનામું બહાર પાડતા જણાવ્યું…

બિનકાર્યક્ષમ અને અપ્રમાણિક અધિકારીઓને ઘરભેગા કરવાનો તખ્તો તૈયાર, હવે સરકાર 50 થી 55 વર્ષના અધિકારીઓને વહેલું રીટાયરમેન્ટ આપી શકશે

ગુજરાત સરકાર દ્વારા વહીવટી કાર્યક્ષમતા સુધારવા માટે બિનકાર્યક્ષમ અને અપ્રમાણિક અધિકારીઓને ઘરભેગા કરવાનો તખ્તો તૈયાર કરી…

અંબાજી મંદિરમાં મોહનથાળ ખાવા લાયક ન્હોતો એ હવે ખબર પડી

અંબાજી મંદિરની ઓળખ એટલે મોહનથાળ. મોહનથાળના પ્રસાદને યથાવત રાખવા માટે અનેક લોકો જંગે ચઢ્યા હતા. ત્યારે…

દિલ્હી-NCRમાં 4.6 અને 6.2ની તીવ્રતાનાં ભુકંપનાં બે આંચકા, લોકો ઘરની બહાર દોડી આવ્યા

મંગળવારે બપોરે 2.53 કલાકે દિલ્હી-એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર એની…