રાજ્યમાં સરેરાશ ૧૦૬.૭૮ ટકા વરસાદ : સૌથી વધુ કચ્છ ઝોનમાં ૨૧૩.૫૭ ટકા

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૨૫મી ઓગસ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની…

તા.27 ઓગસ્ટથી તા. 2 સપ્ટેઆમ્બર સુધી અંબાજી ટ્રસ્ટની વેબસાઈટ, ફેસબુક, યુ-ટ્યુબ ઉપર લાઈવ ટેલીકાસ્ટ કરાશે

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પ્રતિવર્ષ યોજાતા  ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે આ વર્ષે કોરોના વાયરસની વૈશ્વિક મહામારી…

પેન્શન મેળવતા પેન્શનરો/કુટુંબ પેન્શનરોને વાર્ષિક હયાતીની ખરાઇ મુદ્દત બે માસ વધારાઇ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં પેન્શન મેળવતા પેન્શનરો/ કુટુંબ પેન્શનરો એ વાર્ષિક હયાતીની…

કાર્યકરોના કામનો મારો, ગઈ કાલે કૌશિકભાઈ, આજે જયદ્રથસિંહનો વારો

ગુજરાતમાં નવા વરાયેલા ભાજપના પ્રદેશ પ્રમુખ ધ્વારા કાર્યકરોના કામ થતાં ન હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી…

દેશમાં નવી શિક્ષણનીતિમાં પ્રથમ આ રાજ્યએ કમાન સંભાળી

કેન્દ્ર સરકાર ધ્વારા નવી શિક્ષણ નીતિનો અમલ માટે તૈયારીઓ આરંભીને જાહેરાત પણ કરી દીધી છે. ત્યારે…

12 વર્ષની છોકરી હ્રદયરોગનો હુમલો આવતા મૃત્યુ પામી, અને 1 કલાક્બાદ દફનવિધી વખતે સ્નાન કરાવતા જીવતી થઈ

દુનિયામાં ઘનાજ કિસ્સા એવા બને છે, જે અચરજ પમાડે તેવા હોય છે. ત્યારે ડોક્ટરની ભૂલ ગણવી…

ઇરડા, ધ્વારા પરિપત્ર, ઇન્સ્યુરન્સ ક્લેઇમ કરતી વખતે PUC સર્ટિફિકેટ ફરજીયાત રજૂ કરવું પડશે

દેશમાં વાહનોની સંખ્યામાં નોભંગ વધારો થઈ રહ્યો છે. ત્યારે પ્રદૂષણની માત્રા પણ એટલી ફેલાઈ રહી છે.…

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ ની કાર્યકરોને બુસ્ટ કરવા પ્રથમ ચરણની બોણી

ગાંધીનગર કોબા કમલમ ખાતે આજરોજ સહકાર મંત્રી કૌશિક પટેલ ધ્વારા તમામ કાર્યકરોને એક પછી એક તેમની…

મહેસાણા જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં થયેલ વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વ્યાપક પ્રમાણમાં થયેલ ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા…

અમદાવાદ મસ્કતી માર્કેટ કાપડ મહાજનના વર્ચ્યુઅલ એકીઝીબિશન ફેબેક્ષા નું ઇ-ઇનોગ્રેશન કરતા મુખ્યમંત્રી વિજયરૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા આયોજિત વર્ચ્યુઅલ એકઝીબિશન ‘ફેબેક્ષા’નું ઇ-ઇનોગ્રેશન કરતાં સ્પષ્ટપણે…

ગુજરાતને ફાળવાયેલા ૭ તાલીમી IPS અધિકારીઓ મુખ્યમંત્રીની સૌજ્ન્ય મૂલાકાતે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૌજ્ન્ય મૂલાકાત ગુજરાતને ફાળવાયેલા ર૦૧૯ બેચના સાત પ્રોબેશનરી-તાલીમી IPS અફસરોએ ગાંધીનગરમાં લીધી હતી.…

પગપાળા અંબાજી જતાં માઈભક્તો માટે 12 દિવસ મંદિર બંધ રહેશે

કોરોનાના કારણે ધંધા રોજગાર તો ઠપ્પ થઈ ગયા છે, પણ 300 વર્ષના ઈતિહાસમાં ક્યારેય મંદિર બંધ…

મચ્છુ ડેમના દરવાજા ખોલતા પૂર જેવા દ્રશ્યો

મચ્છુ-2 ડેમમાં નવા પાણીની આવક થતાં 14 જેટલા દરવાજા આઠ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ત્યારે…

સરદાર સરોવર ડેમ 66% ભરાયો, હાલ સપાટી 127 મિટરે ટચ થવાની શક્યતા

ગુજરાતમાં અવિરત વરસતા વરસાદ અને ઉપવાસમાં પાણીનો જથ્થો આવતા ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર ડેમની…

નાગરિકોને સુખ, શાંતિનો અહેસાસ કરાવવા માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવી એ…

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com