ખાગરિયાના પીપરા ગામમાં રહેતા એક બહાદુર ક્રાંતિકારી, જેણે અંગ્રેજોનું જહાજ લૂંટી લીધું અને જહાજમાં સવાર અંગ્રેજોને મારી નાખ્યા હતા

આઝાદીના અમૃત મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ આપણને આઝાદી એટલી સરળતાથી મળી નથી.…

ગુલાબ જાંબુ ખાતાં પહેલાં વિચારજો, જુઓ ગુલાબ જાંબુ માં લોકો શું શું નાખે છે…

કોરોના દરમિયાન લોકોને ખાવા-પીવાની વસ્તુઓ પણ શક્ય એટલી સ્વચ્છ રાખવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી.…

આપણા દેશને આઝાદ કરાવવા માટે બલિદાન આપ્યું, એમના સપનાનું ભારત બનાવવા માટે સતત પ્રયાસ કરતા રહેવું પડશે: ઇસુદાન ગઢવી

‘આપ’ દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં ઘ્વજવંદનનું આયોજન : કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ ભારતને વિશ્વમાં નંબર વન…

વિશ્વના યુવાનો ભારતના યુવાનોની તાકાત જોઈને આશ્ચર્યચકિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા પર્વ નિમિત્તે જણાવ્યું હતું કે સરકારની નીતિઓ દેશના યુવાનોને મદદ કરી રહી…

રાહુલ ગાંધી હંમેશા કહે છે કે, “તિરંગા હી મેરા ધર્મ હૈ” અને એ જ દરેક કોંગ્રેસજનની વિચારધારા : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ

ગુજરાતમાં આર્થિક સંકળામણને કારણે કોઈ વ્યક્તિ કે પરિવાર આત્મહત્યા કરે ત્યારે આપણે કહી શકીએ કે હજુ…

140 કરોડ દેશવાસીઓના સંકલ્પને સિદ્ધિમાં પરિવર્તિત કરવો પડશે : 2047માં તિરંગો લહેરાશે ત્યારે દુનિયા એક વિકસિત ભારતના વખાણ કરતી હશે : પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી

યોજનાઓ ૧૦૦ ટકા લાભાર્થી સુધી પહોંચે તેવો સેચ્યુરેશનનો નવતર વિચાર હવે દેશમાં કાર્ય સંસ્કૃતિ બની ગયો…

ઓજાર હથીયારોથી કામ કરતા વર્ગ માટે ખાસ યોજના લાગુ કરવામાં આવશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકિલ્લા પરથી ભાષણમાં કહ્યું કે સોની કારીગરો ઉપરાંત સુથાર, વાણંદ, કડીયા, જેવા ઓજાર…

રાજ્યમાં એપ્રિલ-૨૦૧૯ પહેલા વેચાણ થયેલા વાહનમાં HSRP લગાવવાની કામગીરી સંબંધિત વાહન ઉત્પાદકના અધિકૃત ડિલરને ત્યાં શરૂ કરવામાં આવી

રાજ્યના નાગરિકોને વધુ સુવિધાજનક સેવા પૂરી પાડી શકાય તે હેતુથી તા ૦૧ એપ્રિલ ૨૦૧૯ પહેલા વેચાણ…

સ્વાતંત્ર્ય પર્વે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં ધ્વજવંદન કર્યું

*રાજ્યપાલ અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીએ રાજભવનના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું* ——————— રાષ્ટ્રના ૭૭ મા સ્વાતંત્ર્ય…

ક્રિષ્ના સાયન્સ સ્કુલ, સેક્ટર – 25, ગાંધીનગર માં 15મી ઓગષ્ટ ની ઉજવણી

પેથાપુરમાં બાળકોએ સ્વયંભૂ સાયકલ રેલી કાઢી તિરંગા ને સલામ કરી

૭૭મા સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણી,મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડમાં ધ્વજવંદન- રાષ્ટ્રવંદના કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ગરિમામય ઉજવણીમાં વલસાડ ખાતે ધ્વજવંદન અને રાષ્ટ્રવંદના કર્યા હતા.…

મુખ્યમંત્રી , ગૃહરાજ્ય મંત્રી, શિક્ષણ મંત્રી ,કેન્દ્રીય મંત્રી તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ તિરંગા પદ યાત્રામાં જોડાયા

સુરત શહેરમાં મહાનગર પાલિકા દ્વારા તિરંગા પદ યાત્રાનું આયોજન કરાયું હતું . મુખ્યમંત્રી , ગૃહરાજ્ય મંત્રી,…

ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસિએશન દ્વારા 16 ઓગસ્ટ સુધી PMJAY ડાયાલિસીસ કાર્ય બંધ રાખી હડતાળ

PMJAY ડાયાલિસીસમાં ભાવ ઘટાડાનો વિરોધ ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે અને 16 ઓગસ્ટ સુધી…

સુરતના બમરોલી વિસ્તારમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તિરંગા વિતરણ કર્યું

12 માર્ચ 2021 ના રોજ વડાપ્રધાન દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નું ઉદ્ઘાટન ગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમથી…